________________
૭
શાલી ભવ્યાત્માએ સ્વર્ગાધિકારી અને પ્રાંતે મેાક્ષાધિકારી થઇ શકે છે.
ચેત્યાદિ વહીવટને અંગે પ્રથમ કહેવાઇ ગયું કે નાકરા જૈનેતરને બદલે જૈનનેજ રાખવા એજ ઉચિત ને હિતાવહ છે જેન નાકરાને પગાર દેવદ્રવ્યમાંથી નજ અપાય. જેના માટે માટે પગાર ફ્રેંડ જુદુ જ હાવું જોઇએ.
જે જે ભાઈઓને દેવદ્રવ્ય દેવું હેાય તેમ તેમ તરતજ તે ચૂકાવી દેવુ જોઇએ. આયુષ્યના કે સ્થિતિને લેશ માત્ર ભસે નથી તેા તે દેવનું દેવું એક ક્ષણ પણ રાખવું ઉચિત નથી. વ્યવહારમાં પણ દેવું રાખતાં રામ (વ્યાજ ) ચઢે છે તેા રામનું (ભગવાનનું ) દેવું રાખવાના રામની તેા વાતજ શી ?
કેટલાક ભાઇએ પેાતાના વડીલેાએ મરણ વખતે કહેલું દ્રવ્ય જમા રાખે છે તે પણ ઇષ્ટ નથી. દેવના દેવાદાર કદી પણ ન રહેવું. વળી જ્યારે વાપરે છે ત્યારે તી વગેરેમાં અગર યાત્રાના કે તેવા પ્રસંગે જાણે પોતેજ વાપરતા ન હેાય તેવા દેખાવથી વાપરે છે અને વાહવા માટે છે, તેથી દાષના ભાગીદાર અને છે. વાસ્તવિકરીતે તે પેાતે કરજ જ ભરે છે, ભરનારે ખુલ્લી રીતે તથા પ્રકારેજ આપવુ અને વધારાનુ પોતે જે ખર્ચે તે માટે જરૂર પ્રસંશા ખાટવાને હકદાર છે.
કરજ
શ્રાદ્ધવિધિમાં સ્પષ્ટ રીત્યા જણાવે છે કે શ્રાવકે દેરાસર ખાતાની અથવા જ્ઞાનખાતાથી ઘર, પાટ આદિ વસ્તુ ભાડું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com