SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યમાં { ૩૯ ઉપલબ્ધ પ્રમાણા જૈન વાડ્મયમાં પટ્ટાવલીએ, ચરિત્રાત્મક રાસેા, પ્રબન્ધા આદિ સાહિત્ય ઐતિહાસિક દસ્તાવેજની ગરજ સારે છે એમ કહેવામાં ખાટુ નથી. અલબત્ત, તેમાં બધી જ બાબતા કૃતિહાસ-નિષ્ઠાથી કે તટસ્થતાથી જ આલેખાયેલી છે એમ માનવાને પણ કારણ નથી. કિંવદન્તી, અતિશયાક્તિ, વૈયક્તિક અભિનિવેશ, સ્વમત દુરાગ્રહ, ચમત્કારિક પ્રસંગેાની બહુલતા આદિથી આવું સાહિત્ય તદ્દન મુક્ત ન હેાય એ સમજી શકાય. જેટલી તેની માત્રા વધારે હોય તેટલી સાવધાની તેને ઉપયેાગ કરતી વખતે રાખવી પડે આવા સાહિત્યમાં પણ પ્રાચીનતામાં ખપાવવા પૂર્વસૂરિને નામે ચડાવાયેલી સાંપ્રત કૃતિઆના તાટા નથી આવી કૃતિએ, જેનું કર્તૃત્વ શકિત હાય, તે ભલે ક્રાઇ પ્રાચીન ગ્રન્થ કે પ્રમાણ ઉપર રચાયેલ હોય, પર ંતુ તેને આધાર લેતા પહેલાં તેની વિગતેાની ખૂબ જ ચકાસણી કરવી પડતી હાય છે. તેને આપણે શકિત પ્રમાણ તરીકે અહીં ઓળખાવશુ’. આપણા કામ પૂરતી તેની સૂચિ આ પ્રમાણે છેઃ— (૧) “અચલગચ્છની મેાટી પટ્ટાવલી” (સં.) અમરસાગરસૂરિને નામે, (૨) વર્ધમાન–પદ્મસિંહ શ્રેષ્ઠીચરિત્ર” (સં) અમરસાગરસૂરિને નામે. (૩) “શ્રી કલ્યાણસાગરસૂરિના રાસ” (ગુ.) ઉયસાગરસૂરિને નામે. ઉપર્યુક્ત શકિત પ્રમાણેાની ૭૫ વર્ષ પહેલાંની એક પણ હાથપ્રત પ્રાપ્ત થતી નથી એ વાત ખાસ નેાંધનીય છે. શકિત પ્રમાણેા પટ્ટાવલીમાં સંઘપતિના પિતા ઋષભદાસને અકબર બાદશાહના પ્રીતિપાત્ર કથા છે. જીએ—તંત્ર અવવાા પ્રેમચં लोढागोत्रीय समुद्भव ऋषभदासाख्यो धनिकः श्रेष्ठी वसતિસ્મ કુરપાલ સેનપાલને તેમાં જહાંગીરના તેહેસીલદાર ’ કહ્યા છે. જીએ—સદ્દા મવિત્ વહેમ પ્રેરિત: ૬ પાતિસાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com <
SR No.035279
Book TitleSundardas Raja Vikramajin Kon Hato
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1971
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy