SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૪ ] શ્રાવિકા પણ છદ્મસ્થપણામાં એ વ્યવહારમાર્ગને માન આપેલું છે. તે જ્યાંસુધી સંસારમાં રહેતા ત્યાંસુધી પેાતાની વિવા હિતા પત્નીને પ્રસન્ન રાખતા અને ભાગ્યકર્મનું ફળ જાણી તેણીની સાથે પવિત્ર પ્રેમ બાંધી પ્રવર્ત્તતા હતા. તેને માટે જૈનિયેવાધિમાં વરકન્યા ઉપર વાસક્ષેપ નાખતી વખતે જે મંત્ર ઉચ્ચારાય છે, તે દરેક ગૃહસ્થ શ્રાવકને સદા સ્મરણમાં રાખવા જેવા છે. તે મંત્ર નીચે પ્રમાણે છે— 66 'येनानुष्ठानेनाद्योऽर्हत् शक्रादिदेवकोटिपरिवृता भो - ग्यकर्मफलभोगाय संसारिजीवस्य व्यवहारमार्ग संदर्शनाय सुनंदा सुमंगले पर्यणैषीत् ज्ञातमज्ञातं वा तदनुष्ठानमनुછિતમસ્તુ, ” c “જે અનુષ્ટાન (લગ્નવિધિ) થી આદિનાથ પ્રભુ ઇંદ્રાદિ કેટી દેવતાઓથી વીંટાઇ ભાગફળવાળા કર્મ ભાગવવા અને સંસારીજીવાને વ્યવહારમા દર્શાવવા સુન ંદા અને સુમંગલાને પરણ્યા હતા તેવું જ્ઞાત કે અજ્ઞાત આ અનુષ્ઠાન થાઓ. ” આ ઉપરથી સુજ્ઞ શ્રાવકે જાણવુ જોઇએ કે વિવાહિત શ્રાવિકા કેવી ઉપયાગી છે ? આદિનાથ ભગવ તે પણ વ્યવહાર માર્ગમાં તેના કેવા ઉપચેાગ છે ? તે સારી રીતે ખતાવી આપ્યુ હતું. તે મહાત્મા ભગવંત જાણતા હતા કે, સ્ત્રી વ્યવહાર માગના મુખ્ય આધાર છે. વ્યવહારના વિશાળ ક્ષેત્રને ખીલવવાનુ એ શ્રેષ્ઠ સાધન છે. સંસારની ખટપટથી કંટાળી શ્રાંત થયેલા શ્રાવકને કુલીન વનિતા એક વિશ્રામસ્થાન છે અને સંસારના તાપથી તપ્ત થયેલા પુરુષના હૃદયની તે શીતળ છાયા છે. આ બધા વિચાર કરી સુજ્ઞ શ્રાવકે ગૃહની શાભારૂપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035264
Book TitleShravika Subodh
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Bhanji Jain
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy