________________
સુમેાધ
[ ૧૯ ]
વિદ્વાન અનેહિંમતવાળાં મનાવવા કેાશિશ કરે છે, ખાળકેળવણી કે સ્ત્રીકેળવણીના સાધના તેમને સંપાદન કરાવવાને ઉત્સાહથી ઉમંગ રાખે છે અને સદા શાંત સુશીલ થઈ શ્રાવકસસારને શેશભાવે છે. તે સતી શ્રાવિકા કહેવાય છે.
સતી શ્રાવિકા કદી પણુ અશુભ કાર્ય માં ભાગ લેતી નથી, પતિનું મન કચવાય તેવુ કાંઇ પણ કામ કરતી નથી, કદી દેવસમાન સ્વરૂપવાળા બીજો પુરુષ દૃષ્ટિએ પડે તે પણુ તેને તુચ્છ ગણી પાતાના પતિમાં જ સંતાષ માને છે, કદી કાઇ ઉત્સવ પ્રસંગે લેાકેાની ભીડમાં બીજા પુરુષના સ્પ થઈ જાય તે પણ મનમાં જરા પણ વિકાર પામતી નથી, પરપુરુષની સામે એકી નજરે જોતી નથી, જો કદી બીજા પુરુષને ખેલાવવાની જરૂર પડે તે તેને ભાઈ બાપ સમાન ગણી મેલાવે છે અને તેવી પવિત્ર ષ્ટિએ તેની સામું જુવે છે, કદી પેાતાનેા પતિ રાગી કે ખાડખામીવાળા હાય, અથવા દુર્વ્યસની કે દુર્ગુણી હાય, તથાપિ તે તેને ઇષ્ટ દેવ તુલ્ય ગણીને સદા સંતુષ્ટ રહે છે, પેાતાના પતિ તરફથી જે મળતું હાય તેમાં સંતાષ માની તેથી વિશેષની ઈચ્છા રાખતી નથી, કદી કાઇ ધન, વૈભવ કે બીજા ઉત્તમ સુખના લેાભ બતાવી લલચાવે તા પણુ પાતાના પતિ ઉપર અભાવ કરતી નથી અને પરપુરુષને ધિક્કારી કાઢે છે. વળી તે એવી મર્યા દાથી વર્તે છે કે પેાતાના અંગના કાઈ પણ ભાગ પરપુરુષની દ્રષ્ટિએ પડવા દેતી નથી. તેણી પેાતાના મનમાં નિશ્ચય કરે છે કે, પતિ જીવતા સુધી પતિના ને પોતાના મરણ પછી અગ્નિના જ સ્પર્શ થવા જોઇએ. તેમજ તે પાતાનું શરીર દેખાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com