________________
શ્રી ભરફેસરની સઝાયમાં આપેલા પ્રભાતે સંભારવા લાયક સતી સ્ત્રીઓના નામે
--જી૧ ફુલસા ૨ ચંદનબાળા ૩ મનેરમા ૪ મદનરેખા ૫ દમયંતી ૬ નર્મદા સુંદરી ૭ સીતા ૮ નંદા
૯ ભદ્રા ૧૦ સુભદ્રા ૧૧ રાજીમતી ૧૨ ઋષિદના ૧૩ પદ્દમાવતી ૧૪ અંજના
૧૫ શ્રીદેવી ૧૬ જ્યેષ્ઠા ૧૭ સુષ્ઠા ૧૮ મૃગાવતી ૧૯ પ્રભાવતી ૨૦ ચિલ્લણ
૨૧ બ્રાહ્મી રર સુંદરી ર૩ રૂપિણું (રૂકુમિણ) ૨૪ રેવતી ૨૫ કુતિ ૨૬ શિવા
૨૭ જયંતિ ૨૮ દેવકી ૨૯ ‘પદી
૩૦ ધારિણી ૩૧ કળાવતી કર પુષ્પચૂલા ૩૩ પદ્માવતી ૩૪ ગોરી ૩૫ ગંધારી ૩૬ લક્ષ્મણ ૩૭ સુસીમા ૩૮ જાંબુવતી ૩૯ સત્યભામાં ૪૦ રૂકમિણી ૪૧ યક્ષા
જર ક્ષદિન્ના ૪૩ ભૂતા
૪૪ ભૂતદિન્ના ૪૫ સેણા ૪૬ વેણ ૪૭ રણ
આ ૪૭ માં ૧ પદ્માવતી, ૨ જ્યેષ્ઠા, ૩ સુચેષ્ટા, ૪ મૃગાવતી, ૫ પ્રભાવતી અને ૬ ચિલ્લણ આ છ ચેટકરાજાની પુત્રીઓ છે. સાતમી શિવા પણ તેમની પુત્રી છે.
૩૩ થી ૪૦ સુધીની આડ કૃષ્ણ વાસુદેવની પટ્ટરાણી છે. ૪૧ થી ૪૭ સુધીની સાત સ્થળભદ્રની બહેનો છે.
* = = = Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com