SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સુમેધ [ ૮૯ ] સત્બર પચી જાય છે અને શાક તથા ભયથી કરેલું ભાજન અજીણું રહેવાથી વિકાર ઉત્પન્ન કરે છે. ” હુમેશાં વખતસર પચે તેટલે ખારાક ખવરાવવા. વિશેષ આગ્રહ કરી જમાડવાની ટેવ રાખવી નહીં. વિગયના ખારાક કરતાં સાઢે ખારાક અતિશય ઉત્તમ છે. હંમેશાં એક જાતના ખારાક આપવા નહીં. જુદા જુદા આપવેા. સવારે એક પહેાર દિવસ ગયા પછી ભેાજન કરાવવું અને સાંજે સૂર્યના અસ્ત પહેલાં અર્ધ પહારે લેાજન તૈયાર કરી જમાડવાનું રાખવુ. સાંજ વખતે ભાજનની તૈયારી કાળજીથી કરવી. જો કદી સાય કાળના ભેાજનમાં પ્રમાદથી વિલંબ થાય તેા રાત્રિભેાજનનું મહાપાપ લાગે છે. ભાજન કરાવ્યા પછી મુખવાસને માટે પાનસેાપારી, લવિંગ, એલાયચી વગેરે જે કાંઇ ઘરમાં હાય તે તૈયાર રાખવાં. (૫) ગૃહપદાર્થીની સગવડ કરવી એ ગૃહવ્યવસ્થાને પાંચમે પ્રકાર છે. સુજ્ઞ શ્રાવિકાએ પાતાના પતિ જે કાંઈ ઘર ઉપયેગી વસ્તુઓ લાવે તેની ખરાખર સંભાળ રાખવી. કેટલીએક ધાન્ય વગેરે વસ્તુઓના સંગ્રહ કરવામાં આવે છે, તેા તેવી વસ્તુએની સદાકાળ સંભાળ રાખવી. કોઇ ચીજ સડવા દેવી નહીં, તેમ કેાઈમાં જીવાત પડવા દેવી નહીં. અમુક અમુક દિવસે દરેક સંગ્રહ કરેલી વસ્તુએ તપાસતાં રહેવું. ઘરમાં હંમેશની ઉપયેાગી ચીજ થઈ રહેવા આવે, તે પહેલાં ચાર પાંચ દિવસે તેને માટે પેાતાના પતિને અગર વિડલને ચેતવણી આપવી. જે વસ્તુ ઘરમાં આવે તેને સાફસુફ કરી ઢાંકી સંભાળીને રાખવી. તે વસ્તુઓના સ ંગ્રહ રાખવાના ભાગ જુદા રાખવા. બધી ચીજો એક જ સ્થળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035264
Book TitleShravika Subodh
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Bhanji Jain
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy