________________
સનાતન જેન.
પાલી વ્યાકરણ.
અ'ગ્રેજીમાં કર્તા એમ. એચ. ટિએ; ( રંગુન ખાપટીસ્ટ કેલેન્ટના પાલી ભાષાના પ્રેસર ) “સનાતન જન” માટે ગુજરાતીમાં ખાસ ભાષાંતર કર્તા-સી૰ સેાહનલાલ દલીચ' દેશાઇ બી. એ. સંવનામ-એટલે નામને બદલે વપરાતા
શબ્દો.
પાલિ બ્યાકરણના બે ભાગ છે. પહેલા ભાગમાં શબ્દોની વ્યવસ્થા એટલે તેએના સ્વરા, તેમની યેાજના અને તેઓનાં રૂપાંતરા આપવામાં આવ્યાં છે. ખીજે ભાગ વાકયામાં શબ્દોને વી રીતે જોડવા તે બતાવે છે.
ક્રિયાપદ્મ-ક્રિયા, અસ્તિત્વ અને સ્થિતિ બ તાવનાર શબ્દો છે.
શબ્દોનાં મુખ્ય પ્રકાર નીચે પ્રમાણે છે. ૧.નામ કે જેની અંદર સામાન્ય નામનેા સમાવેશ થાય છે; વિશેષણ, સંખ્યાવાચક શ બ્દો, સનામ. ૨. ક્રિયાપદ.
૩. અવ્યય, જેની અંદર ક્રિયાવિરોષણાના સમાવેશ કર્યા છે; શબ્દયોગી અવ્યય અને ઉભયાન્વયી અવ્યય,
શ
નામ એટલે નામ તરીકે વપરાતા દે તેમેના બે પ્રકાર, ભાવવાચક અને પુરૂ પપદાર્થ વાચક.
ભાવવાચક નામ ગુણુ, ક્રિયા, સ્થિતિ બતાવે છે.
પુરૂષ પાવાચક નામ પુરૂષ અથવા ૫દાર્ય જણાયું છે. તેના છે પ્રકાર, વિશેષ્ય નામ કે જે વ્યાકિતરૂપે પુરૂષા અને પદાનાં નામ છે અને સામાન્ય નામ કે જે અમુક વર્ગના પુરૂષષ કે પદાર્થ જયુાવે છે.
જે સામાન્ય નામ વર્ગ કે સમૃદ્ધ બતાવે છે તેને સમુહવાચક નામ કહે છે,
જે સામાન્ય નામ માપી શકાય પણ ગણી, ન શકાય તેની ચીજો બતાવે છે તેને ma terial noun પદ્માવાચક? નામ કહે છે. વિશેષણ-એટલે પુરૂષા કે પદાર્થ તે વર્ણવવા માટે વપરાતા શબ્દો અને તે શબ્દો જે નામની સાથે સબંધ ધરાવે છે તે નામની સાથે વપરાય છે.
[ ગયો. નવેમ્બર,
ક્રિયા વિશેષણ અને શબ્દયોગી અવ્યય વખત, જગ્યા, રીત અથવા સ્થિતિ બતાવે છે. તે ધણાખરા નામ અથવા ક્રિયાપદ સાથે જોડવામાં આવે છે.
ઉભયાન્વયી અવ્યય—એ શબ્દોને કે એ વાયાને જોડે છે.
કેવળપ્રયાગી અવ્યય-તે મનની લાગણી બતાવનાર કુકત ”મેા છે. તેને સાધારણ રી તે વાકયની સાથે જોડવામાં આવતા નથી. મૂળાક્ષરાના અવાજ પ્રમાણે ભાગ. ૧ ધેાષ–અવાજ કર્યા વગર થતા. ૨ અધેાષ તુટેલા અવાજથી થતા. વ્યંજનના ઉચ્ચાર પ્રમાણે ભાગ ૧. સ્પર્શી સ્વરની મદદ વગર નહિ માલી શકાય તે.
૨. થડકાયા વગર બીજાની સાથે મળી જતા અક્ષરે.
૩ અનુસ્વાર—નાકમાં પ્રતિધેષ ચાથી ઉચ્ચારાતા શબ્દો.
વ્યંજનના ઉચ્ચ શ્વાસ પ્રમાણે ભાગ. (૧) મહાપ્રાણ શુદ્ધ અને દૃઢ શ્વાસથી
ઉચ્ચારાતા.
(૨) અલ્પપ્રાણ-આવા શ્વાસ તેમને હા તા નથી.
સને ઉષ્માક્ષર કહેવામાં આવે છે.
હુને મહાપ્રાણ કહેવામાં આવે છે. ય અને વને અર્ધ વર પણ કહેવામ! આવે છે.
૧. ખરમાની અંદર પાક્ષીભાષા બીજી ભાષા તરીકે સ્કુલા અને કૅાલેન્તેની અદર દાખલ થયેલી હાઇ, આ વ્યાકરણ રંગુનના કૅલેજના પાલી ભાષાના પ્રોફેસરે અંગ્રેજીમાં વિદ્યાર્થિ એની અનુકુળતા પ્રમાણે તૈયાર કર્યુ છે. આપણા જૈન શાસ્ત્રની પવિત્ર ભાષા માગધી ? યુનિવર્સિટીમાં દાખલ કરાવવાને પ્રયત્ન ચાલુ થયા છે: અને કેવા પ્રકારનાં વ્યાકરણ અને પાઠ પુસ્તકો તઇયાર કરવા તે સબ ધીની મુરકેલી નડતી અનુભવવામાં આવે છે. પાલી અને આપણી રાસ્રભાષાને એટલું બધુ મળતાપણું છે કે તે બંને ભાષાઓને બે બહેને વિદ્વાને કહે છે. એટલે આ શૈલી ઉપર આપણા વ્યાકરણાદિ પુસ્તકા રચવાનું સુજે તેટલા અર્થે આખા અગ્રેજી ભાષામાં લખાએલા પાક્ષીભાષાના આ બ્યાકરણનુ ગુજરાતી ભાષાંતર કરાવી અમે અનુક્રમે દાખલ કરીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે, જૈન વિદ્વાને પછી ગૃહસ્થ હેા કે મુનિ હા, તે પોતાની રાકિતની પરીક્ષા કરાવવાની આ તક ગુમાવો નહીં. સ' સ જૈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com