SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ આગસ્ટથી નવેમ્બર. ] પદ્યચદ્રસુરિ,— ચિત્રસેન પદ્માવતી ચરિત્ર”ના કર્તા ધમસુરિના શિષ્ય હતા; અને સક્ષપ્ત શ્વેતામ્બર ઇતિહાસ. ના રચનાર. પ્રદ્યુમ્નમુર (૨)--“મુલ શુદ્ધિ પ્રકરણ” ગ્રંથના રચનાર આ આચાયજી ચંદ્રગચ્છમાં પાઠકરાજ વલ્લભના ગુરૂ હતા. તેઓ “કું-થયેલ બુદ્ધિસાગરના શિષ્ય હતા; અને દેવપ્રકૃતિ વિવરણ” પણ લખેલ છે. ચંદ્રના ગુરૂ હતા. ખર પદ્મપ્રભસુરિ—દેવાનંદસર જે તરગચ્છમાં થયા હતા તેઓએ આ આચાર્યજીના ગુરૂ હતા. વિ॰ સં૦ ૧૨૯૪ માં વિદ્યમાન તેએએ “મુનિસુવ્રત” નામક ગ્રંથ લખ્યો છે. તે તિલકાચાયજીએ રચેલી આવશ્યક નિયુક્તિ” રચવામાં મદદ કરી છે. તેઓ પેડતાની વંશાવળી આ પ્રમાણે આપે છે;-- માનસુરિ, પછી જિનેશ્વરસુર, પછી અભયદેવ સુરિ. પછી પ્રસન્નચંદ્રસુરિ, પછી દેવભદ્રસુરિ, પછી દેવાનંદસર અને તેના શિષ્ય આ પદ્મ પ્રભસુરિ હતા. પ્રદ્યુમ્નસાર (૩)—ચંદ્રગચ્છમાં થયેલ કનક પ્રભસૂરિ મહારાજના શિષ્ય આ આચાર્ય ૭ ૧૩૨૨ માં વિદ્યમાન હતા; કારણ કે તેએએ તે શક્ષમાં આસડની વિવેકમ જરિ’ પર ટીકા રચવામાં બાલચંદ્રને સહાયતા આપી હતી. પન્ન?શ્રવણમુનિ—ધ્ધતિપ્રાભત” ગ્રંથ પરમાનદ્મસુર્િ—અભયદેવસૂરિ; ગુરૂ તે આએ ગર્ગાચાય પ્રણીત “કવિપાક”પર ટીકા લખી છે. કુમારપાલના વખતમાં એટલે વિ॰ સ૦ ૧૨૨૧ માં વિદ્યમાન હતા. તેની વંશાવળીને નુક્રમ આ પ્રમાણે; ભદ્રેશ્વર સુરિ શાંતિર્િ, અસયદેવસૂરિ; અને પરમાન દર. પાર્શ્વનાગસુરિ—૧૦૪૨ માં “આત્મા નુશાસન” નામનેા ગ્રંથ આ આચાય જીએ યેા છે. પુણ્યસાગર મહાપાધ્યાય—અંજના સુંદરી સબંધ” નામના ગ્રંથના પ્રણેતા સ્મ આચાર્ય જિન સસુરિના શિષ્ય અને પદ્મરાજ ગણુિના ગુરૂ હતા. સ પુર્ણ પાલ—મુનિરત્નસુરિજીના રચેલ “અમમસ્વમિ ચરિત્રને સુધારવામાં ૧૨પ૨ માં આ ગ્રંથકર્તાએ સહાયતા પી હતી. 4 - આ પ્રદ્યુમ્નસુર—“વિચારસારપ્રકરણ” ના મના ગ્રંથના લખનાર આ આચાર્ય દેવપ્રભુસુરિના શિષ્ય હતા. પ્રસન્નચંદ્રસુર્િ—શ્રી ઉમાસ્વાતિવાચકના રચેલ સ્ક્રિપ્રયાગ” નામના ગ્રંથપર પ્રસન્નચંદ્ર” ન.મની ટીકા લખનાર આ આચાય નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસુરિના શિષ્ય અતે સુમિ। વાચકના ગુરૂ હતા. ભાલચંદ્ર—આસડની કરેલી “ વિવેકમંજ”િ તથા “ઉપદેશ દક્ષિ” પર ટીકા લખનાર આ આચાર્ય વિ॰ સ`૦ ૧૩૨૨ મા વિદ્યમાન હતા. ભકિતવિજ્ય—“ચિત્રસેન પ્માવતિ ચરિત્ર” પર ગુજરાતી તમે આ ગ્રંથ કર્તાએ લખ્યા છે. વિ॰ સ૦ ૧૫૨૨ માં વિદ્યમાન હતા. ભાવદેવ સુરિ —“પાર્શ્વનાથ ચરિત્ર,” અને “કાલિકાચા કથા”ના રચનાર આચાર્યજી છે. આ થયેલ મલયપ્રભસુરિ—ચંદ્રગચ્છમાં શ્રી ાનતગસુરિના શિષ્ય આ આચાયું ૧૨૬ ૦ માં વિદ્યમાન હતા તેમએ પાતાના ગુરૂ પ્રણીત ‘ સિદ્મજ્યતિ ચરિત્ર” પર ટીકા લખી છે. મહે સિ હુર્િ—અચલ ગચ્છમાં ઉ• ત્પન્ન થયેલ ધર્મ ધાર્યસૂરિના શિષ્ય તથા પૃથ્વીચંદ્રસૂરિ —“પર્યુષણુ કટિપ્પન” સિંહ પ્રભસુરિના ગુરૂ આ આચાર્ય હતા. જન્મ આ મુનિશ્વરે લખ્યું છે, વિ॰ સં. ૧૨૨૮, દીક્ષા ૧૨૩૭, આચાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy