SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ઑગસ્ટથી નવેમ્બર, ] રિએ કરેલી ટીકાને સુધારી છે. “મલયસુંદરી ચરિત્ર” “યાધર ચરિત્ર” અને પૃથ્વીચંદ્ર ચિત્ર” પણ તેઓએ લખ્યા છે. સક્ષિપ્ત શ્વેતામ્બર ઇતિહાસ. સકામાં થયા છે. તેને માટે એમ કહેવામાં આવે છે કે, તે ગુજરાતમાં આવેલ શ્રીમાલ નગરના રહીશ હતા. તેઓના પિતાશ્રીનુ નામ શુભકર, અને માતુશ્રીનું નામ લક્ષ્મી હતા. શુભ્રકરને ભાજ રાળ સાથે મિત્રતાસબંધ હતા. એટલે તે સ્થિતિ સ ંપન્ન હતા. સિદ્ધને વ્યાદિકની ઈચ્છાનુકૂળ સગવડ હાવાથી તે “રમારના વ્યસને ચડી ગયા હતા. આ િ યાદ તેની સ્ત્રીએ પેાતાની સાસુ એટલે સિ હૂની માની પાસે કરવાથી તેણે કહ્યું કે રાત્રિએ મેડા આવે, તે। બારણું ઉધાડવુ નહી. સની સ્ત્રીએ આ આજ્ઞાના અમલ કરવાથી સિદ્ધે પેાતાની માને ખૂમા પાડવાથી અત્યારે જેના દ્વાર તેણે જવાબ આપ્યા કે, ખુલ્લા હોય તેને ત્યાં જા. પાતાને આ શબ્દ ખાણે જે અસર કરી કે તે, રાત્રીએ પશુ જેનાં દ્વાર ખુઙલાં એવા જૈન મુનિએના નિવાસ સ્થાનરૂપ ઉપાશ્રયમાં ગયા. ત્યાં આ ગળ તેને સુબુદ્ધિ ાવતાં ગઋષિ નામના આચાર્ય પાસે દીક્ષા લીધી. તે એક વખત તીમાંથી આહ્ ધ થયા હતા; પણ પાછ ળથી તેના ગુરૂ ગ ઋષિનેા સમાગમ થવાથી પુનઃ જૈન થયા હતા. ધર્મદાસ ગણુિ પ્રણીત “ઉપદેશમાળા”પર ટીકા પણ તેઓએ લખી છે. સુરાચાય —અણહિલપુર પાટમાં જયારે ભીમ રાજા રાજય કરતા હતા ત્યારે આ આચાર્યજી થયા છે. ભીમરાજાના વખતમાં દ્રોણાચાય નામના જૈન મુનિ હતા. આદ્રાણા સંસાર પક્ષે ભીમરાજાના મામા થાય. આ ધ્રાણુાચા છના ભાઇ સંગ્રામસિંહના મહીપાલે નામે પુત્ર તેઓની પાસે દીક્ષા લેતાં તેનું નામ સુરાચાય પાડવામાં આવ્યું હતું. “શબ્દશાસ્ત્ર” પ્રમાણુ શાસ્ત્ર” અને “સાહિ ત્ય શાસ્ત્ર”ના “તે ખાસ અભ્યાસી હતા. તેઓએ ભારાજના દરમાં ધર્મ સ`વાદ કરી જય મેલળ્યેા હતે. કે જે વખતે ધનપાલ નામના સમર્થ જૈન કવિ ભેાજના રાજયમાં મેઘવિજય ઉપાધ્યાય—શ્રી હેમચંદ્રાચાર્ય પ્રણીત “ શબ્દાનુશાસન ઉપર્ ‘ચંદ્ર પ્રભાટીકા” લખનાર આચાર્યજી વિ સ ૧૬૫૦ માં થયા છે. "" (6 મેરૂતુ ગસુર (ર)--અચલ ગચ્છીય શ્રી મહેદ્રસુરિ આ આચાર્યના ગુરૂ હતા. મત્રકપુસારે દ્વાર, શ-પદી સારાદાર” અને “મેશ્ર્વદૂત” ઉપર તેએએ ટીકા લખી છે. જન્મ વિ. સ૦ ૧૪૦૩, દીક્ષા ૧૪૧૮, માયા પ૬ ૧૪૨૬૯, ગચ્છનાયકપ૬ ૧૪૪, સ્વગમન ૧૪૭૧.જયકીતિ સુરિ તેના શિષ્ય હતા. در ,, રામચરિ-કુમારપાળ રાજાને પ્રતિ ગાધ કરનાર શ્રી હેમચંદ્રાચાર્યના વિખ્યાત શિષ્ય હતા. તેઓએ નિર્ભય ભીમવ્યાયેાગ,” “ધુ વિલાસ નાટક,” “વિહારશતક,” દ્રષ્યાલકાર, ” રાધવાભ્યુદયમહાકાવ્ય, યાદવા. ન્યુયમહાકાવ્ય, “ નવિલાસમહાકાવ્ય " વગેરે એકસા ગ્રંથ રચ્યા છે. તેઓને પ્રાધ શતક કર્યું,” નું બિરૂદ આપવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે તેમને એક ચક્ષુ હતી, તે મહાન સાહિત્યકાર તરીકે પ્ર સિદ્ધ છે. " 99 66 વર્ધમાનગણિ—“કુમાર વિહાર પ્રશસ્તિ કાવ્ય” નામનો સુંદર ચમત્કૃતિવાળા ગ્રંથ લખનાર આ આચાર્ય મહારાજ શ્રી હેમય-ચાર્ય દ્રાચાર્યના શિષ્ય હતા. બ્ય, સંધદાસક્ષમાશ્રમણ-“ મહેકલ્પ ભાઅને વાસુદેવ હીદી” ના પહેલા ખંડ આ આચાર્યજીએ રચેલ છે. સિદ્ધષિ (૧) પ્રખ્યાત ‘ઉપમિતિ ભત્ર પ્રપંચા કથા" નામના અદ્દભુત આત્મ કલ્યાશુક ગ્રંથના કન્હેં આ આચાર્ય વિક્રમ સંવત્ ૫૯૨ માં સ્વર્ગે પધાર્યાં છે, એટલે તે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat <3 www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy