SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગષ્ટ, સપ્ટેમ્બર, આર્કેટ રે.] સક્ષિપ્ત રાહબર ઇતિહાસ. સુસ્થિત આચાય બિંદુ” દુમ્બર સહિત આડે વર્ષની વયે પાસે દીક્ષા લીધી હતી. નાચક્ર” નામના પ્રસિદ્ધ ગ્રંથના તેએ ખાસ અભ્યાસી હતા. તેઓએ .ધર્મોત્તરાચાર્યે રચેલ “ન્યાય ઉપર ટીકા લખવાની સાથે ચાવીશ શ્લાકનુ' પદ્મ ચરિત્ર (જૈન રામાયણ લખ્યું છે. તેઓએ આપ્યાની સાથે વિવાદમાં જય મે ળવ્યા હતા. એક વખત શિલાદિત્ય બહુ ગુરૂના ઉપદેશથી મેદ થયા હતા. તેને મલ્લવાદીએ જૈન બનાવ્યા હતા. અને જૈનની કા અમ૨ કરી હતી. r¢ યોાભદ્રસુરિ—સ્યાદ્વાદ રહસ્ય” નામના ગ્રંથના લખનાર આ આચાર્ય મહારાજ ધર્મધારિના શિષ્ય હતા. યરોાજિયજી ઉપાધ્યાય—સત્તરના સકાના હેમચંદ્રાચાર્ય ગણાતા આ ઉપાધ્યા યજી મહારાજ શ્રી વિજયજી મહારાજના શિષ્ય હતા. તેએએ જ્ઞાનબિંદુપ્રકરણ, “જ્ઞાનસાર,” “ભૈરાગ્ય ક-પલત્તા” “ન્યાય પ્ર. વેશિકા,' પ્રતિમા શતક,' “નયપ્રદીપ” “અધ્યાત્મસાર,” “દ્રવ્યાનુયાગતર્ક ણા,” “અ ધ્યાત્મ મત પરીક્ષા” વગેરે ૧૦૦ ગ્રંથા લખ્યા ગણાય છે. તેને “ન્યાય વિશારદ ”નું બિરૂદ મળ્યું હતુ. તેઓએ સંસ્કૃત, પ્રાકૃત, હીદી, rk રત્નપ્રભસુરિ—વડગચ્છમાં ઉત્પતિ પામેલ તેમજ દિગ્બરાપર જય મેળવનાર શ્રી દેવસૂરિના શિષ્ય ભરેશ્વરસુરિ આ મહાન ન્યાય. વત્તાના ગુરૂ થાય. તેએએ ધર્મદાસ ગંણ (કે જે ભગવાન વીરના પહેલાં થયાં છે) ની રશૈલી “ઉપદેશ માલા” પર ટીકા લખી છે. અને દેવદ્ઘિના લખેલા “ યાહ્ાદ રત્નાકર” ઉપર અતિ કર્ટિન અને અદભુત રત્નાકરાવતા રિકા નામની અપાર જ્ઞાન દક ટીકા લખીછે. રાજશેખર સુરિ-શ્રીધરની " ન્યાય કંદલી” ઉપર પત્રિકા ”ના લખનાર આ આચાર્ય પ્રશ્ન વાહન ફુલના કાટિક ગણુની મધ્યમ શાખાના અને સ્થૂલભદ્રના વંશના હ પૂરીય ગચ્છના તિલકસૂરિના ‘શિષ્ય હતા. તે ૧૪૦૫ માં વિદ્યમાન હતા. વળી તેએએ પ્રશ્નધામૃત દીપિકા' નામને સાત હજાર ક્લાકના રસમય ગ્રંથ લખ્યા છે. સર્વ દેવસુરિતાર્કિક--“પ્રમાણ મંજ રી” નામનેા ગ્રંથ આ આચાર્યએ લખ્યા છે. સામુદ્રિકશાસ્ત્રીએ. "" અભયદેવ સુરિ (૪)—વિવેકમરિ નામના પ્રખ્યાત ગ્રંથના કત્તાં આસડના તે શ્રી ગુરૂ હતા; તેએ ભદ્રબાહુ સ્વામીએ ચાગ અજિત દેવર્િ— યાવિધિ નામના યોગ સબંધીના ગ્રંથના કર્તા આ આચાય વ, સ ૧૨૭૩ માં વિદ્યમાન હતા. તેમના ગુરૂનું નામ ભાનુપ્રભસુરિ હતું. ઇંદ્રાચાર્ય —યાગ િધિ નામને અતિ અદ્દભુત ગ્રંથ આ આચાર્યજીએ પણ બનાવ્યા જણાવવામાં આવે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat シン ગુજરાતી ભાષામાં ઘણું સાહિત્ય લખ્યું છે. પેાતાના ગુરૂભાઇ વિનય વિજયજીએ શરૂ કરેલા “શ્રીપાલ રાસ” તેઓએ પછવાડેથી પૂર્ણ કર્યાં હતા, તેને પ્રભાત્રકના ક્રમમાં પણ સહેલાછથી મુકી શકાય. કરેલા સામુદ્રિક શાસ્ત્ર પર ટીકા લખી છે. તેએ વિ૦ ના ૧૨૦૦ ના સકામાં વિદ્યવાન હતા. વેત્તા. ગુણાકરસૂરિ યાગ રત્નમાળા' નામના ગ્રંથના ટીકાકાર આ આચાર્ય વિ॰ સ૦ ૧૨૯૬ માં વિદ્યમાન હતા. નાગાર્જુન—પાલીતાણુના વસાવનાર આ પડિતરાજ “ધ્યેાગરત્નમાક્ષા” નામના ગ્રંથના પ્રણેતા છે. તે આકાશ ગ મિની વિદ્યામાં પારગામી હતા. પોતાના ગુરૂ પાદલિપ્તસુરિ” www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy