SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટ, સપ્ટેમ્બર, આબર.) એવુ આપરથી ઠરે છે; પણ વાસ્તવિક રીતે આજ વિક્રમ સ ંવત્ અને ઇસવી સન એમાં જે અંતર દેખાય છે તે ૫૬ છપ્પન વર્ષતુ છે; ત્યારે વિક્રમ સંવત્ જે આજ પ્રચલિત છે તે તેના જન્મશ્રી થયા હશે એવું દેખાય છે. કારણ કે સુભદ્રાચાર્યને પટ્ટપર ૪ અધિક વર્ષ, યશાભદ્રાચાર્યના આડે વર્ષ, અધિક ખીજા ભદ્રાના ૨૩ વર્ષ અને લેાહાચાર્યનાં ૧૧ વર્ષ મળી ( ૪–૧૮-૨૩–૧૧–૧૬ ) એમ ૫૬ વર્ષ બરાબર મળી રહે છે. આ પરથી વિક્રમ જન્મથી તે આજના પ્રચલિત સંવત્ થયે શરૂ થયા એવું દીસે છે; પણ આ સંવત્ છે એવુ ઠરે છે, સારાંશ કે શીર સૌવતથી વિક્રમ વિક્રમના જન્મથી કર્યો છે તે બરાબર છે. શ્રીકુ દૐ દવામી. તેના રાજ્યથી કિવા અંતથી કર્યાં ડ્રાય તા થવાં કેટલાંક વર્ષે તેમાંથી ખાદ્ર તેથી વીર સ ંવત્ તેથી પણુ વીર સંવતને અદ્યાપિ યોગ્ય નથી. કેટલાકના મત ( આધારથી ) ૨૫૫૬ વર્ષા અને કેટલાકના મત ૨૪૩૨ વર્ષના પડે છે. તા આજ પુષ્કળ વિદ્રાન ગૃહસ્થા અને સન્માનનીય જૈન પત્રકારાએ ૨૪૩૨ શ્રાદ્ય કર્યાં છે તેથી હુ પડ્યુ તે ણુ કરીને ચાલ્યેા છેં; ' એ, અને આગળ જાય. નિર્ણય થયે જૈન ઇતિહાસ—ગ્રંથકારોએ વિક્રમ સંવ ૫ ૪ મધ્યે થયેલા ખીજા ભબાકૂને પટ્ટના પહેલા અધિકારી કર્યો છે એનું કારણુ એવું દેખાય છે કે સંવત શરૂ થયા ત્યારથી આ પહેલા સ્થપાયા એટલે આમ થયું. આ પૂર્વે થઇ ગયેલા અને ઉપર વર્ણવેલ આચાય કેવળ ક્રમે ક્રમે ધર્મોપદેશ કરી ગયા તે પૂર્વી યાૉંએ પેાતાના પટ્ટ શિષ્યેાને કિવા મુનિને સંધના નાયક્રને અધિકાર દિધા હશે એટલું ઠરે છે. તેના અમુક એક ઠેકાણે પટ્ટ (ગાદી) છે એવા કાંઇ સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી, પટ્ટની સર્વ માહિતી ભદ્રબાહુથી અને ઘેાડી કુંદકુંદ ' આચાર્યથી મળી આવે છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ પાછળ લખવામાં આવશેજ. ભદ્રાના પટ્ટ ઉજ્જનિમાં હતા. પટ્ટાચાર્યનું ખીજુ` માન ગુપ્તગુપ્તી આ ચાને દીધેલ છે અર્થાત્ લાહાચાર્ય, અખેલી આચાર્ય માત્રનદી, ધસેન, પુષ દેતા ચાય, ભુતબળી આ સર્વને પટ્ટ સાથે કાંઇ સંબંધ ન હાવાથી તેના વિશેષ ઉલ્લેખ કર્યો નથી. ફકત તે એક અંગ જ્ઞાનના ધારક હતા એટલું જ. વીરસવત્ હર મધ્યે અને વિક્રમ સંવત ૪ માં ત્રીજા ભદ્રબાહુ ગાદીપર (પટ્ટ પર) હતા. ૨૨ વર્ષ સુધી પટ્ટારૂઢ રહી તેણે વીર સંવત ૫૧૪ માં પોતાના શિષ્ય ગુપ્તગુપ્તી મુનિને પટ્ટાધિકાર આપ્યા ને પોતે ધ્યાનસ્થ થયા. ગુપ્તસુપ્તી મુનિએ નવ વર્ષ પટ્ટાધિકાર ગલાવી વીરસ’વત્ પર૩ માં તે પટ્ટ માધનદી આચાર્યને આપ્યા. તે સમયે શ્વેતાંબર પટ્ટની સ્થાપના થઈ. ત્યાર પછી માધનદી આચાયે ૪ વ પટ્ટ ચલાવી વીરસંવત પર૭ માં એટલે વિક્રમ સંવત્ ૪૦ માં તે ઉપર પેાતાના મુખ્ય શિષ્ય જિનચંદ્ર'ને બેસાડી પાતે ધ્યાનસ્થ થયા તે સમયે ઇસવીસન ૨ હતા. ઇસવીસન ૨ મધ્યે જિનચંદ્ર આચાર્ય પટ્ટારૂઢ થયા, તે આપણા ચરિત્રનાયકના મુખ્ય ગુરૂ તેમનું એકદર આયુષ્ય ૬૫ વર્ષ ૨ મહીના અને ૯ દિવસનું હતું, તેને કાલ્ગુન શુદિ ૧૪ મૈં દિન પેાતાની વયના ૧૬ મા વર્ષે ગુરૂ માધનદી આચાર્ય પાસેથી ગાદી મલી. તે મહા મનેાનિગ્રહી હાવાથી સર્વે શિષ્ય તેમને સયમ જોઈને અતિશય નમતા રહેતા હતા. તેણે પાતાના સર્વાં શિષ્યાને હુશીઆર કરી પાતે પોતાની અસ્ખલિત વાણીથી સર્વાં પ્રાણી માત્ર તે ધર્મોપદેશ કરતા અને પેાતાની ૬૫ મા વર્ષની વયે પેાતાના પટ્ટશિષ્ય-કુંદકુંદ આચાય ને સ્વતઃ પેાતાના-પટ્ટ ઉપર અભિત્રિકત કરી પેાતે વનના માર્ગ સ્વીકાર્યાં. આ પટ્ટ શિષ્ય આપણા ચરિત્રના નાયક છે તે તરફ હવે આપણે વળીએ: વાચક વર્ગ; . www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy