SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ સનાતન જૈન, ( માચથી જુન, શ્રી અમિતગતિ. *પ્રસિદ્ધ મરાઠી માસિક “વિવિદ્ય જ્ઞાન વિસ્તારના માર્ચ માસના અંકમાં શ્રીયુત તાત્યા નેમિનાથ પાંગળ નામના એક દિગંબર ગૃહસ્થ આપેલા લેખને અનુવાદ આ જૈન ધમ દિગંબર મતમાં એક પ્ર થઈ ગયા તેને સર્વ ખુલાસે આ પતિએ સિહ નામાંકિત કવિ અને ધર્મગ્રંથકાર હતા. સ્વતઃ રચિત ગ્રંથમાં કરીને પોતાના સંધમાંથી જે વેળાએ માલવમંડલાધીશ્વર પ્રતાપશાળી પરંપરા ગત થઇને આવેલા આચાર્યોની નામારાજા મુંજરાજ રાજ્ય કરતા હતા તે વખતે વલિ આપી છે. તેનો ઉલ્લેખ બે ત્રણ ગ્રંથ આ જૈન યતિ થઈ ગયા. મુંજરાજ એક મોટા જોઈને નીચે પ્રમાણે કરેલ છે – ચતુર, જ્ઞાન સંપન્ન, સ્વતઃ કવિ અને ગુરુગ્રાહી सिद्धांतपाथो निधिपारगामी રાજા હોવાથી પોતે પોતાની સભામાં અનેક श्री वीरसेनोऽजनि सरिवर्यः । વિદ્વાન અને ગુણી લોકોને આશ્રય આપી श्री माथुराणां यमिनो वरिष्ठः તેમનું જબરૂં સન્માન કરતો હતો. શ્રી અને कषाय विध्वं सविधौपटिष्टः ॥ મિતગતિ, ધનપાલ કવિ (તિલકમંજરીના धर्मपरिक्षा. કર્તા), પદ્મગુપ્ત, ધનંજય (દશ રૂપકનો કર્તા), . तस्य ज्ञातसमस्तशास्त्रसमय: હલાયુધ ઇત્યાદિ અનેક વિન્મુકુટમણિ તેની સ્થિરતામળા સભામાં પ્રકાશતા હતા. તે સભામાં શ્રેષ્ઠત્વનું श्री माथुर संघ साधु तिलकः માન અમિતગતિ, ધનંજય અને ધનપાળનું श्री नेमिषेणोऽभवत् । હતું એમ તેમના ઉપલબ્ધ થયેલા ઉત્કૃષ્ટ शिष्यस्तस्य महात्मनः शमयुतो ગ્રંપરથી માલુમ પડે છે. અમિતગતિ निर्धूतमोहद्विषः પિતાના નામ પ્રમાણે વિશાળ અને મહાન श्रीमान्माधवसेनसूरिरभवत् બુદ્ધિશાળી કવિ હતા એમ દીસે છે. ધર્મપરી. क्षोणीतले पूजितः ॥ ક્ષા અને શ્રાવકાચાર” એ બે ગ્રંથમાંની તેમની ધાર્મિક સાહિત્યમાં ઉત્તમ પ્રસિદ્ધિ છે. તેના दलितमदन शत्रोर સવે ગ્રંથ ઉપલબ્ધ ન થયા હોત અને ફકત भव्यनिर्व्याजबन्धाः ધર્મપરીક્ષા” એજ ગ્રંથ ઉપલબ્ધ થા હોત समदमयममूर्ति તે પણ તેની પ્રસિદ્ધિ જૈન ધાર્મિક સાહિત્યમાંથી _श्चंद्रशुभ्रोरुकीर्तिः તે કદી પણ ન ન થઈ શકત! अमितगतिरभूद्य આજ ઉપલબ્ધ થતાં આ યતિના શ્રે तस्य शिष्यो विपश्चि પરથી કર્તા કયારે અને કયાં द्विरचित मिदमर्थ्य ક સંબંધે થઈ ગયા તેની માહિતી મે तेन शास्त्रं पवित्रम् ॥ માહિતી. ળવવામાં બીજા કેટલાક જૈન (સુભાષિત રત્ન સદાહ) આચાર્યોના સંબંધમાં પડે છે. જેવી રીતે રાજવંશમાંથી કિંવા ઐતિહાતે અડચણ પડતી નથી. પોતે કયા જૈન સિક શૂરપુરૂષોની વંશાવળી પરથી અમુક સાધુ સંધમથિી અને કયા આચાર્ય પછી એક રાજા કેની પછી થઈ ગયે એ તરતજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy