SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ચ થીન્નુન ). તે ચાર છે: ૧ દ્રવ્યાનુયાગ. ૨ ગણિતાનુયોગ. ૩. ચરણાનુયાગ અને ૪ ધર્મકથાનુયોગ. લાક (વિશ્વ) ને વિષે રહેલાં દ્રબ્યા, તેનાં સ્વરૂપ, તેનાં ગુગુ, ધર્મ, હેતુ, અહેતુ પર્યાદિ અનંત અંત પ્રકારે છે તેનુ જેમાં વર્ણન છે તે ‘દ્રવ્યાનુયોગ ’થશે. આ દ્રવ્યાનુયાગનું સ્વરૂપ સમજાયા પછી, ક્રમ ચાલવું, તે સંખ્ધીનુ વણૅન જે અનુયાગમાં છે તે ‘ચરણાનુયેગ.’ લેાકને વિષે રહેલા પદાર્થ, ભાવ, ક્ષેત્ર, કાલાદિ જે ગણત્રિદ્રારાએ સિદ્ધ થાય છે તે ગત્રિ જે અનુયાગમાં દર્શાવેલ છે તે ‘ગણિતાનુયોગ. ’ સત્પુરૂષના ધર્મચરિત્રની કથાઓ જેમાં છે તે ધમ કથાનુયાગ.’ દ્રવ્યા યેાગની વિશેષતા નીચેના શબ્દોમાં રાજચંદ્ર, પરમપુરૂષ! અનુસાર ગાઇ છેઃ શ્રીમાન્ દ્રવ્યાનુયાગ પમ ગંભીર અને સુક્રમ છે. નિર્મૂથ પ્રવચનનું રહસ્ય છે. શુકલધ્યાનનુ અનન્ય કારણ છે. શુકલધ્યાનવડે કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્યવડે તે દ્રવ્યાનુયા ગ' ની પ્રપ્તિ થાય છે. દર્શન માહુના અનુભાગ ટવાથી, અથવા નાશ પામવાથી, વિષયપ્રત્યે ઉદ્દાસીનતાથી, અને મહુ. પુરૂષનાં ચરણકમળની ઉપાસનાનાં બળથી ‘ દ્રવ્યાનુયાગ ’ પરિણમે છે, જેમ જેમ સયમ વમાન થાય છે, તેમ તેમ ‘ દ્રવ્યાનુયોગ ' યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણુ સમ્યગ્દર્શનનું નિમં લેત્વ છે, તેનું કારણ પણુ ‘ દ્રવ્યાનુયોગ' થાય છે. સામાન્યપણે જ્યા નુયાગ 'ની યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામ પરિણામી, પરમવીતરાગ દાવત, પરમઅસંગ એવા મહાત્મા પુરૂષો તેનાં મુખ્ય પાત્ર છે. હું આ ! ‘ દ્રવ્યાનુયાગ ’નુ ફળ સ ભાવથી વિરામ પામવારૂપ છે, તે આ પુરૂષનાં વચન તારા અંતઃકરણમાં તુ કે;૪ દિવસ શિથિલ કરીશ નહી. વધારે શું? સમાત્રિનુ રહસ્ય અજ છે. સર્વ દુઃખથી મુકત થવાને અન્ય ઉપાય એજ છે. < આત્મસિદ્ધિશાÁપર એક નિબધ આવા પરમ કલ્યાણુકાં ‘ દ્રવ્યાનુયાગ’માં વર્ણવેલા પદાર્થોમાં પામવા યોગ્ય પદાર્થ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 332 આત્મ આત્મા તેના સ્વરૂપ સબંધીને આ સિદ્ધિશાસ્ત્ર' નામના ગ્રંથમાં વિચાર કર્યાં છે. જે તેને સમ્યવ્રુત્ત અને સમ્યક્ વિચારણાએ અવલેાકવામાં આવશે તેા તેના ઉપકાર પ્રતીત ચૈતના આ ‘· દ્રવ્યાનુયોગ ’ નામના માહામ્ય વિષે મારા જેવા પામર જીવથી જે કંઇ પણ કહેવામાં આવે જેમ બાળક સમુદ્રને વિસ્તાર દર્શાવવા માટે હાથની બહુયે પસારીને બતાવે તેના જેવું છે, વમાન સમયમાં પાશ્ચાત્યવિજ્ઞાનશાસ્ત્ર ( Science )થી લે ચકિત થઇ ગયા છે. જો કે પાશ્ચાત્ય શેાધકા જે શેાધા કરે છે તે શેાધેા માટે કરવામાં આવતાં પુરૂષાર્થને જેટલા પ્રશસીએ તેટલા ઓછા છે, પરં'તુ તેની સાથે કહેવુ ોએ કે, તે જૈનના ‘ દ્રવ્યાનુયાગ ’ અને ‘ ગણિતાનુયાગ ’ પાસે કિચિત માત્ર વિસાતમાં નથી. ફેસર હકસ્લી, મી॰ હુટ સ્પેન્સર, મી૰ એડિસન વગેરે શાષકાએ કરેલી શેાધાએ વમાન વેાને આંજી દીધા છે, પરંતુ જો તેની શેાધ જૈનના આ દ્રવ્યશાસ્ત્રની સાથે સરખાવવામાં આવે, તે। . અનુભવ થાય કે તે કેટલી પામર છે. આ વાત જૈન પ્રત્યે માહ છે તે કારણે કડવામાં નથી આવતી, પરંતુ વસ્તુસ્થિતિ તેમ કહેવા છે. પાશ્ચાત્યવિજ્ઞાનવિદ્યાના આશ્રયે આજ સુધીમાં જે જે શોધો થઇ છે તેમાં સર્વોત્કૃષ્ટ શેાધ આપણા ભારતવાસી શેાધક · કલકત્તાવાળા ડાકટર જગદીશચંદ્ર બેઝની ગણાય છે. તેએ સાત વર્ષ ઉપર પેસ્તાની જગપ્રસિદ્ધ શોધ એ કરી કે, animals (ત્રસકાય જીવા ? ) ની પેઠે વનસ્પતીમાં જેમ જીવ છે, તેમ ધાતુ આદિમાં પણ છે. આ શેાધથી આખી પાશ્ચા ત્યવિજ્ઞાનસૃષ્ટિ વિસ્મયતા પામી ગઇ હતી. ડોકટર માઝ પ્રત્યે, અમને એક સ્વદેશી શેાધકે પાશ્ચાત્યવિજ્ઞાનવેત્તા કરતાં વિશેષ કરી બૂતાવ્યુ તે માટે ઉત્તમ ભાવ થાય છે, તાપિ તેની સાથે આ વાત લક્ષ્યમાં રહેવી જેએ કે, એ શેાધ જૈન શિવાયની સૃષ્ટિને નુતન www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy