SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ સનાતન જે. [ ડિસેંબર-ફેખરૂઆરી કાળના ઉલ્લેખની પેઠે પૂર્ણ રીતે યોગ્યતા ૨,૪૪૬-૮. વળી ૪૩ સિદ્ધાંતના મુખ્ય સમસુચા છે. આરબને તે વિલક્ષણ નામ કે જે હને અગર પ્રાચીનતમ લેખને દર્શાવવા હિંદના સાહિત્ય ઇતિહાસમાં પહેલવહેલું જ ખાતર અંગ એ શબ્દને કરેલો ઉપગ પણ માલુમ પડે છે તે નામથી ઓળખાવનાર ૫ આપણું ખરી રીતે લક્ષ ખેંચે છે, અને હેલો કર્તા મારા અનુમાન પ્રમાણે અરબસ્તાન સંભવિત રીતે માનવાને કારણ આપે છે કે હિંદના જે ભાગ સાથે ઘણે ઘાટા વેપાર ઉકત લેખોને ઉદ્ભવકાળ અને બ્રાહ્મણોના પ્રાચાલતો હતો તે ભાગમાં એટલે પશ્ચિમ ભાગમાં ચીનતમ ગ્રંથમાં જણાવેલા બ્રાહ્મણોના અંગે રહેતો હે જોઈએ. ૩ જા અંગમાં સાત શાખાઓ વર્ણવેલી છે જેમાંની સાતમી વીરાત અને ઉપાંગે ઉદ્ભવ કાળ એકસરખે છે, ૫૮૪ માં થઈ હતી એમ તેમાં જણાવે છે. ના એ સમાવે છે. એટલે જૈનેના અને બ્રાહ્મણના અંગે અને આ વાત આપણને એ માનવાને ફરજ પાડે પર ઉપગે એ કાલે થયા. અંગે અને ઉપાંગે. છે કે ઇસવીસનને બીજે સે પહેલેથી યે એ બે નામમાં ઉપાંગ એ નામ જૈને એ સિદ્ધાંતના ગ્રંથ લખવા માટે કેટલામાં છેલ્લી પોતાના ધર્મગ્રંથાના બીજા મુખ્ય સૂત્રના હદવાળે સમય હવે જોઈએ. તેથી અમારે શિરાનામ તરીકે ગ્રહણ કર્યું છે. અંગેના એ નિર્ણય પણ આવવું પડે છે કે બીજા અને જયોતિષ વેદાંગના ખગોળ વિદ્યાસંબંધ અને પાંચમા સૈકા વચ્ચેના કાળમાં સિદ્ધાં. તેમાં જે સાવ મળતાપણું રહેલ છે. તના ગ્રંથ લખાયા છે. તે તરફ મેં કયારનું ધ્યાન ખેંચ્યું છે. છેવટે આ ગ્રંથના મૂળ સંબંધી આપણે જે સિદ્ધાંતમાં લખેલા અગર નાખેલા સમય નિર્ણિત કર્યો તેની સાથે બીજા કાળ નાંખેલા ના છંદ તરીકે પવિત્ર ગાથા તરીકે પ્રમાણે કે જે ગ્રંથોમાંથી મળી આવે છે તે લીધેલા આર્યો છંદને વિષે વિચારીએ (જુઓ સંમત થાય છે. આમાંથી ખાસ કરીને આવ- ભગવતી. ૧૩૮૩, ) સિદ્ધાંતને જયારે પ્રણીત સ્થાના અંગમાં કરેલા બ્રાહ્મણના સાંસારીક કરવામાં આવ્યા તે સમયે આ છાને ખાસ ગૃહ્ય સુત્રે કે જે તે વખતે અસ્તિત્વ ધરાવતા પ્રમાણભૂત ગણવામાં આવ્યું છે જોઈએ, હતા તેના ઉલ્લેખ છે, જુઓ ભગવતી. ૧૪૪૧; કારણકે જો તેમ ન હોય તે બીજા ૪. બધે કંઇપણ પ્રાચીન કાલના સાહિત્યને અમુક ભાગ દર્શાવવા માટે સત્ર એ શબ્દનો ઉપયોગ તેઓના ધર્મશાસ્ત્રના મુખ્ય સમુહના સંબંધે કરે છે. સૂત્ર એ શબ્દ જૈન સિદ્ધાંતના અંત્ય ભાગોમાં પણ મળી આવે છે અને ટીકામાં ઘણે અગત્યને ભાગ ભજવે છે; છતાં બૌદ્ધમાં તેનો જે અર્થ થાય છે તે અર્થ જૈનના મૂળ પ્રમાં કદી વાપરવામાં બાવ્યો નથી. આમાથી અપવાદ તરીકે અનુયોગદ્વાર સુત્ર, આવશ્યક નિજજુત્તિ, અને સુરાઈ એ ખાસ નામથી ઓળખાતે ૧૨ અંગને એક ભાગ બાદ કરીશું. ઉદા. જુઓ–ભગવતી ૧, ૪૪૧, ૨, ૧૯૬, ૨૪૭ અને જુઓ વોરલેસ, ઉબર, ઇન્ડી. લિટ. ગેસ્ક, ૩૧૬. સિદ્ધાંતના પ્રાચીનતમ ભાગોમાંના કેટલાકની શૈલી પછીથી થયેલા બ્રાહ્મણના સુત્ર આપણને ધણી ઝાંખી રીતે યાદ આપે છે. આ સંબંધ પરત્વે સામાયિક અથવા સામયારી અને સામાયાચારિક વચ્ચેના સવાલોના નિર્ણય માટે જુઓ નીચે અંગનું વર્ણન આપવામાં આવશે તે અથવા જુઓ ઉત્તરાધ્યયન ૧૬. ૪૪ આ શ્લોકોમાં છંદની અશુદ્ધતા અવારનવાર માલૂમ પડે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy