SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ સનાતન ન. ( ઝગસ્ટથી નવેમ્બર રાજ અમલને માટે જેવો સાનુકુળ સમય દિગમ્બરોમાં થયાનું ઈતિહાસ પ્રમાણ આપી આ હરે તેવો બીજો કોઈ નહીં હતા તે શક નથી. અલાઉદ્દીન, અબુબકર, મહમદ જેમ ઈતિહાસ ખોટું નહી ગણે, તેમજ જે તુઘલખ, અકબર, જહાંગીર, શાહજહાંન, એમ કહીએ કે, શ્વેતામ્બરોને માટે ભિન્ન ભિન્ન આદિ પાદશાહોને જૈન ધર્મનાં અતિશયો દપ્રકારના સમર્થ મહાત્માઓ ઉત્પન્ન કરવાને ર્શાવી જૈન શાસનની વિખ્યાતિ કરનાર પુરા માટે જેવો સમય આ સાનફળ હતું, તે વેતામ્બર સંપ્રયે આ સમયમાં જ ઉત્પન્ન તે વાતને પણ ઇતિહાસ બહું કહી શકે તેમ કર્યો છે. સિદ્ધરાજ સિંહ, કુમારપાળ - છે નહીં. ખેંગાર, ભુવનપાળ, પૃથ્વીરાજ, સુરસિંહજી ઇ. સં. ૧૦૨૪ પછીના સમય પર આદિ હિંદુ રાજાઓને જૈન ધર્મ પ્રતિ પ્રીતિ આવતાં જોઇ શકાય છે કે, ત્યારથી તામ્બ લગાડનાર સમર્થ પુરૂષે પણ વેતામ્બરે આજ રાની સત્તા વધવાની અને દિગમ્બરની ઘટ- સમયમાં ઉત્પન્ન કર્યા છે. ન્યાયવેત્તાઓ, વાની શરૂઆત થઇ; જો કે હજી એ શરૂઆ. સાહિત્ય શાસ્ત્રીઓ, આદિ અનેક પ્રકારના તના ભાગમાં વેતામ્બર પ્રત્યે દિગબર વાદ મહાન વિદ્વાને પણ આજ સમયમાં મહેતાવિવાદમાં ઉતરવા માટે જાગૃત હતા. અતરમાં થયા છે. બ્રાહ્મણે સાથે વાદવિવાદમાં જય દેવસૂરિ, કે જેઓ ઇસ૧૧૫૦ ની લગ મેળવનાર પુરૂષે પણ આજ સમયને આભારી છે, ભગમાં હતા તેઓની સાથે શ્રી કુમુદચંદ્ર ના- દિગમ્બર તરફ વળતાં જણાય છે કે, મના દિગમ્બર આચાર્ય શ્રી સિદ્ધરાજ જય. તેઓમાં અનુક્રમે સાહિત્ય અને શાસ્ત્ર જ્ઞાન સિંહની રાજ ધર્મસભામાં સંવાદમાં ઉતર્યા સંબંધમાં કેટલાક વિદ્વાને થયા છે; તથાપિ હતા. દિગમ્બરોના સામર્થનું ખરેખરૂં ઘટવું રેતધર્મને પ્રભાવ કરનારા પુરૂષો જેવા - શાસનરક્ષક વેતામ્બરાચાર્ય ભગવાન તામ્બરમાં થયા છે તેવા થયેલા ઈતિહાસથી હેમચંદ્રસુરિના સમયથી થાય છે, જે કે હેમ જણાતા નથી, એટલું જ નહીં, પણ ઇતિહાસને ચંદ્રસુરિએ દિગમ્બરોની સાથે સ્પર્ધા કર્યાનું સાક્ષી રાખી અમે એમ કહી એ કે આ ઇતિહાસ કંઈ પણ કહેતા નથી, તથાપિ આ સમયથી દક્ષિણ આદિ પ્રદેશમાં દિગમ્બર બળને , સમય તે દિગમ્બરોની પ્રતિકુળતાની શરૂઆત નિર્બળતા પામવાની શરૂઆત થઈ અને અનુને જણાય છે. ક્રમે બહુ પામર થઈ ગયું. તે તે સામે વિરોધ અમોએ બીજી તરફ “સંક્ષિપ્ત તામ્બર ઇતિહાસ” આપે છે તે ઉપરથી જણાશે કે, ઉઠાવવો એ કામ સરળ નહીં થાય, મુસલમાની રાજ્યઅમલના બળવાનમાં બ. મુસલમાની અમલની પ્રબળતાની અ. ળવાન ભાગમાં વેતાંબરોએ જે સમર્થ મહા- વન્નતિ ઇ. સ. ૧૭૦૦ ની લગભગથી શરૂ ત્માઓ ભિન્ન દિશામાં ઉત્પન્ન કર્યા છે તેવા થાય છે. વિ૦ ના દશમા સિકાથી લઇએ તે, દિગમ્બરમાં છે કે બીજા કેટલાક આચાર્યો થયા છે, તથાપિ અનુક્રમ પ્રમાણે સવંત ૧૦૨૧ માં લક્ષમીચંદ્રજી, સં. ૧૦૩૫ માં ગુણાદિજી, સં૦ ૧૦૪૬ માં ગુણચક, સં. ૧૦૬૪ માં લચંદ્રજી, સં. ૧૦૯૨ માં ભાવચંદ્રજી થયા છે. સં. ૧૧૧૩ માં મહીચંદ્રજી, સં. ૧૫૪૦ માં માધચંદ્રજી, સં૦ ૧૧૧૪ માં વૃષભચંદ્રજી, સં૦ ૧૧૪૫ માં શિવનંદિજી, સં. ૧૧૫૫ માં વસુચંદ્રજી, સં. ૧૧૫૬ માં શિખદીજી, ૧૧૬૦ માં ભાવનંદિ, ૧૧૬૮ માં દેવના દિજી ૧૧૭૦ માં વિદ્યાચંદ્રજી, સં૦ ૧૧૮૬ માં સુરચંદ્રજી, સં. ૧૧૯૪ માં માધવનંદિ, સં. ૧૧૯૯માં જ્ઞાનકિર્તિ અને ગંગકીર્તિ . આદિ થયા છે. અમે તરતમાં દિગ મબરનો સંક્ષિપ્ત ઈતિહાસ આપીશું. સ » સહ જ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy