SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટથી નવેમ્બર. ] પાલી ક્યાકરણ ૫–બે સ્વરોની વચ્ચે જે વ્યંજન મૂકી માં આવે છે, પણ કેટલીક વખત સામ્ય પ્રતીદેવામાં આવ્યો હોય તે યુ મૂકવામાં આવે ૫ગામી એટલે વક્ર હોય છે તેથી બીજે વ્યં, છે. તે વ્યંજન બીજા સ્વર અને ઉની વયમાં વું બને છે. અને તે વ્યંજનની બદલે ઘણું જન પહેલામાં ભેળવી દેવામાં આવે છે. જ જે મૂળવ્યંજનોમાં એક અગરબને બં વખત મૂકવામાં આવે છે. જને મહાપ્રાણ હોય છે, તે દ્વિગુણિત થયેલા –લ છે અને ન્ ની જગ્યા અને વ્યંજનોમાં બીજો મહાપ્રાણ થશે અને ૫પરસ સાચવે છે. અને કેઈ વખત ૬ ને બ- હેલો અપપ્રાણ રહેસે પણ કેટલીક વખત દલે મૂકાય છે. ળ ડને બદલે લખાય છે. ળ = મહાપ્રાણુ સામ્ય કરવાથી જતો રહે છે. સામ્યના નિયમો નીચે પ્રમાણે છે – ને બદલે પણ મુકાય છે. ૮– અને એક બીજા માટે મુકાય છે. (૧) જ્યારે કોઈ સ્પર્શ વ્યંજન બીજા સ્પર્શ વ્યંજનની પછી આવે છે તે વૃદ્ધિ ૯ , અને સ, દંતસ્થાની અનુનાસિક ને મૃદ્ધસ્થાની બનાવે છે, અને તે અનુનાસિક પામતું સામ્ય હમેથાં બને છે. તાલુસ્થાની કદાચ તે વખતે બને છે. (૨) જ્યારે કોઈ અનુનાસિક કોઈ સ્પર્શ વ્યંજનની પછી આવે તે સામાન્ય રીતે ૧૦-પાંચ અનુરવારમાંથી એકની પહેલાં કઈ સ્વર આવ્યું હોય અગર તેની પછી કોઈ પ્રતીપગામી સામ્ય લાગુ પડે છે, તેની અંદર સ્વર અથવા વ્યંજન આવ્યો હોય તો તે સ્વર પણ ઉમેરાય. વૃદ્ધિ પામતું એટલે અનુ કમિક સામ્ય કોઈ વખતજ લાગુ પડે છે. નિગ્રહીત બને છે. ૯) જ્યારે કે' સ્પર્શ વ્યંજન કોઈ અઘણી વખત વ્યંજનો શબદના અંતમાંથી નુનાસિકની પછી આવે છે તે પ્રતીપગામી અગર આરંભમાંથી મૂકી દેવામાં આવે છે અને સામ્ય કઈ વખતજ લાગુ હોય છે, પણ સાશબ્દના મધ્યમાંથી ઉડાડી દેવામાં આવે છે. વારંવાર વ્યંજન શબ્દની પછી લગાડવામાં માન્ય રીતે તે અનુનાસિક જે વર્ગમાં તે ૫. આવે છે, અથવા શબ્દની મધ્યમાં આવેલા શું વ્યંજન હોય છે તે વર્ગના અનુનાસિકમાં સ્વરોની વચ્ચે ઘુસાડવામાં આવે છે. ફેરવાઈ જાય છે. વ્યંજને ઘણી વખત સ્વર પછી બમણું () જ્યારે એક અનુનાસિક બીજા અનુનકરવામાં આવે છે, અને ખાસ કરીને જ્યારે સિક સાથે મળે છે ત્યારે અનુક્રમિક સામ્ય મૂળવ્યંજન કે જે મૂકી દેવામાં આવ્યો હોય લાગુ પડે છે. છે તેને ફરી વખત લાવવામાં આવે છે અને (૫) જ્યારે ઉન્માક્ષર સ્પર્શ વ્યંજનની પહેલાં ત્યાં મૂકવામાં આવે છે. કે પછી આવે છે ત્યારે તે ઉમાક્ષરનું, હમેશાં એકજ વર્ગના બે વ્યંજન સાથે આવે સામ થાય છે, અને સામાન્ય રીતે તેનું ૫છે તે તેને એમને એમ સાથે રાખવામાં આ- રિણામ મહાપ્રાણુ બનવાનું હોય છે. વે છે, પણ જુદા જ વર્ગના વ્યંજનોને સામા (૬) જ્યારે તે ઉષ્માક્ષર કઈ અનુનાસિક ન્ય રીતે સંયુક્ત રાખવામાં આવતા નથી, પછી આવે છે, ત્યારે તે સમૂહ એમને એમ તેથી તેમની વચ્ચે કાં તે વર ઉમેરવામાં રહે છે. તે ઉષ્માક્ષર વખતે વર્ણવિપર્યયથી હ આવે છે, અગર તેનું સામ્ય કરવામાં આવે છે. બને છે. સામ સામાન્યરીતે વૃદ્ધિ પામતું જાય છે નેટ-વર્ણવિપર્યય એટલે સાથે આવતા તેથી પહેલે વ્યંજન બીજા સાથે ભેળવી દેવા- બે શબ્દોનું આગળ પાછળ થઈ જવું તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy