SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમાદિત્ય ] “ મેં કર્યું, આ હું કરું ’ એમ માનવી મિથ્યા બકે છે પણ તેનું હલાવ્યું એકે પાંદડું પણ ફરકતુ' નથી. કુદરત ભારતના રક્ષણની તરફેણમાં હતી. કાળના ગૌબ્રાહ્મશુપ્રતિપાળ રાજવીએ પેાતાને દેવાંશી માનનારા, નીતિશાસ્ત્રના આધારે રાજ્ય કરનારા અને પ્રભુભક્તિમાં કરનારા પેાતાના ચેગ્ય સમય વ્યતીત ગણાતા હતા. ܀ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat : ૨૫ : તેમજ જેના નસીબમાં બીમાંાિંત ર જાતું બિરુદ નિમિ`ત થએલું હતુ. એવા ભાગ્યનિધાન પંડિત ચાણાયે પેાતાના ઉત્તરસાધક ચંદ્રગુપ્ત કુમારને પૂર્ણ સાથ આપ્યા. તેનુ કારણ પણ એ જ હતુ કે-આ રાજપુત્રની જન્મકુંડલી સમ્રાટપદને લાયક ઉચ્ચ કૅટીના ગ્રહે। ધરાવનારી હતી. આ પ્રમાણે ચણાય ને ચ'દ્રગુપ્તની વીર જોડીએ ખલાઢ્ય યવન રાજ્યના સામના માટે પૂરતા પ્રયાસ કર્યાં. અનાદિ કાળથી આયતત્ત્વને પામેલ અને ધમાઁ તેમજ શ્રદ્ધામાં અવિચલ રહેલ ભારતીય પ્રજાને વરક્ષણાર્થે આ કાળે કુદરતે પણ સહાયતા કરી. પૂર્વકાળે જેમ રાવણ જેવા ગીષ્ઠ રાજ વીની સત્તામાંથી ભારતીય પ્રજાનું અને ધર્મનુ રક્ષણ કરનાર રામ જેવી વિભૂતિનેા જન્મ થયા હતા. તે જ માફક આ કાળે ઈ. સ. પૂર્વે ૩૨૪ના ગાળામાં મહારાજા પોરસના ખૂન દ્વારા સમરત ભારતને પેાતાને આધીન ખનાથવાની આકાંક્ષા રાખનાર યવન સરદાર ફીલીપ્સ અને અભિસની જોડીને હરાવવા માટે ભારતના રક્ષણાર્થે સિંધના સરહદી પ્રાંતમાં કુદરતે એક વીર પુરુષને ભેટા કરી આપ્યા કે જે વીરપુરુષ વિષ્ણુદત્ત પંજાબની તક્ષશિલાની વિદ્યાપીઠમાં રહી, મંત્ર, યંત્ર, ત ંત્ર, વિદ્યા, ધાતુવિદ્યા, સુવર્ણસિદ્ધિ, અંજનગુટીકા, પાદપ્રલેપ, રત્નપરીક્ષા, વાસ્તુવિદ્યા, પુરૂષ, સ્ત્રી, હાથી, અશ્વ, બળદ વિગેરેની ક્ષણુપરીક્ષા, ઇંદ્રજાલ (વશી-સીક કરણ), સાહિત્ય, કાવ્ય, ન્યાય, વ્યાકરણુ આદિ ૬૪ વિદ્યાએ પ્રાપ્ત કરી હતી. * પંડિત ચાણીકય તીવ્ર બુદ્ધિવાન હતા, એટલે તેણે ફીલીપ્સ અને આંભિસના સાથી. એને ખબર ન પડે તે પ્રમાણે એન્ટિગેસ અને સેલ્યુકસ વચ્ચે ભેદી જાસુસદ્નારા દ્રોહ કરાચે. આંતરિક દ્રોહ અને કલહના કારણે જે પ્રમાણે ભારતના પશ્ચિમ વિભાગ પરદેશી સત્તાના કબ્જામાં જઈ પડ્યો તે જ પ્રમાણે તેનું તાત્કાલિક ફળ મળ્યુ. અને ઘૂરકતી ખીલડીની જેમ રાજ્યસત્તાના લેભી ખ'ને સેનાધિપતિએ વચ્ચે ઘેર યુદ્ધ થયુ. પિર ામે ઇરાની સત્તા નબળી પડી ને લગભગ નધણીયાતા જેવી સ્થિતિ થઈ પડી, એટલે એ બિલાડીની લડાઈમાં વાંદર ફાવી જાય તેવી રીતે આ અને સત્તાધીશેાના હાથ નીચે રહેલ સેનાધિપતિઓને ચાણાકયે જાસૂસે દ્વારા ફ્રાડી પેાતાને સ્વાધીન કર્યો અને પરિણામે લશ્કરી ખળ છિન્નભિન્ન થઈ ગયું. માખિલાનમાં મૃત્યુ- શય્યાએ પડેલ શાહે દરને મને સેનાધિપતિઓના કુસપ અને આંતરિક મળવાની માહિતી પહાંચી. તેના આત્માને ભારે વ્યથા થઈ, પણ તે ભારત www.umaragyanbhandar.com
SR No.035237
Book TitleSamrat Vikramaditya Yane Avantino Suvarna Yug
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1947
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy