________________
HEFESZESZEGE
THE
વિક્રમ સંવત ૨૦૦૪નું મા. સા. સ, કાર્યાલયનું ભાવવાહી ઐતિહાસિક તેમજ શાસ્ત્રોક્ત ચિત્ર પ્રકાશન
મગધની મહારાણી
અને
આધ્યાત્મિક પ્રભુ મહાવીર
આ ગ્રંથમાં આપને મહારાજા શ્રેણુિકના રાજકુળને અંગે મહાત્મા મૌતમ બુદ્ધ, સાંખ્યમત, બૌદ્ધમત, તેમજ આ કાલીન ભારતની ધાર્મિક પરિસ્થિતિ અને · અહિંસા ધર્મ'ની કેવી સ્થિતિ હતી તેનેા આશ્ચય જનક ચિતાર સમજવા મળશે.
સાથેાસાથ મહાત્મા બુદ્ધ અને પ્રભુ મહાવીરની તપશ્ચર્યા અને બન્નેના ધમપ્રચાર અને આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનને અંગે ઘણું જ જાણવાનુ મળશે,
પ્રભુ મહાવીર, મહાત્મા બુદ્ધ તેમજ મહારાજા શ્રેણિકને ખાયજીવનના નિકટના સમધ અને તેમના ભાગવાહી પ્રસંગેનુ અદ્ભુતતાથી દિવ્ય દર્શન અને વેષક વાંચન પાને પાને મળી રહેશે.
અવેરી મ'ગળદાસનું' રસવાહી, એકધારૂ' આ સર્જન જરૂર આપને સમ્રાટ સ'પ્રત્તિ તેમજ અન્ય પ્રકાશનેા જેટલું જ વેધક અને મહત્ત્વતાભર્યું સંશાધન પૂરું પાડશે,
આજે જ આ ગ્રંથ
પ્રા. સા. સ. કાર્યાલય થાણા મેઘરાજ જૈન પુસ્તક ભંડાર. પાયધુની-મુંબઇ અમદાવાદમાં શા. નાગરદાસ પ્રાગજી પડિત ભુરાલાલ
તેમજ
શ્રી યાવિજય જૈન ગ્રંથમાળા પાસેથી મેળવે.
ભાવનગરમાં
મૂલ્ય રૂા. સવા પાંચ, પાસ્ટેજ જુદુ
SSJSSES
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
396693C
www.umaragyanbhandar.com