SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમાક્રિય ] શુદ્ધ એવી મીઠી વાણીથી ઉપદેશ આપવા શરૂ કર્ષી કે શક સરદાર અને તેની પ્રજાને ધમના વિષયમાં અચ્છા રસ જામ્યા. ઉપરોક્ત ચાતુર્માસમાં તેઓએ સમસ્ત રાજકુટુંબને પેાતાની અનેક વિદ્યાના પ્રભાવા ખતલાવી તેમજ રાજ્યવહિવટમાં એક અમાત્યની ગરજ સારી આ સરદારના તેઓ એક સહેાદર જેવા અન્યા, પરિણામે આ શાકી સરદારને આચાય ને એકાંતવાસ સહેવા મુશ્કેલ થઈ પડ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ܀ : ૫૫ : શ્રી કાલકાચાર્યજી શાખી સરદારના દરખારમાં નિયમિત જતા, તેમને માટે ત્યાં ભદ્રાસનની ચેાગ્ય એઠક કરવામાં આવી હતી. જ્યાં રાજવી તરફથી ચૂકવાતા ન્યાયમાં તેમજ વહિવટમાં તેઓની બુદ્ધિ અને શક્તિને લાભ શાકી રાજવીને મળ્યા કરતા. પરિણામે કહેવાની જરૂરિઆત નથી કે શ્રી, કાલિક - ચાય જી જે માટે અહીં આવી પહોંચ્યા હતા તે ઉદ્દેશની સફળતા માટે ચેાગ્ય સમય સાંપડવાની જ રાહ હતી. www.umaragyanbhandar.com
SR No.035237
Book TitleSamrat Vikramaditya Yane Avantino Suvarna Yug
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1947
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy