SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ લઈ, તેને વધારેમાં વધારે આપીને] સારામાં સારી અને ઉપયોગી સેવા ઈમાનદારી પૂર્વક અનુબંધ સુધારીને અથવા તે જોડીને કરે અને તાદાઓ અને તાપૂર્વક વિશ્વાત્મ સાધના કરે. પણ આજને સાધુવમે આ વાત વિસરી બેઠો છે. અથવા તે તેની સમજમાં બિન જવાબદાર બનીને, સંસારના તરફથી આંખો મીંચીને અકર્મણ્ય બનીને બેસી રહેવું એ જ સાધુતા અથવા આત્મહાર છે તેમ માને છે. પણ તે અહીં ભૂલથાપ ખાય છે કે નિઃસ્વાર્થ દ્રષ્ટિથી જે જનસેવા કરે છે તેને જ આત્મોદ્ધાર થવાનો છે, આત્મવિકાસ થવાનું છે, સાધુતા સાર્થક થવાની છે. ખાઈપીને બેફિકર પડ્યા રહેવું, ગમે ત્યાં ફરતા રહેવું, ભગવાનને માત્ર નામ જપ કરી લે, વ્યર્થ શરીરને કષ્ટ આપવું, નિરુપયેગી ભાષણબાજી કરી દેવી, એમાં આત્મદ્ધાર કે સાધુતા નથી જ. જે અવતાર, તીર્થકર કે પૈગંબરનું નામરટણ કરે છે, તેઓ નામ જપવા લાયક એટલા માટે થયા હતા કે તેમણે જનતાની નિસ્વાર્થ સેવા કરી હતી. ત્યારે સાધુસાધ્વીઓએ ભગવાનની ભક્તિ કરવી જ હોય તે ભગવાનને સેવ્ય કે સ્થાપિત જગત કે સમાજની ભક્તિ એટલે સેવા કરવી જોઈએ. સતત ઘમાલ થઈને વિધવિશાળ અનુબંધ સાધવા કે સુધારવા આ સેવાને છેડી માત્ર શુષ્ક નામજપ, અધ્યાત્મ યોગ અગર તે આમોહરનાં ગીત ગાવાગ્ય ભક્તિ થઈ શકતી નથી. એથી કરીને જ સાધુતાની સધન પરમાર સાધિની નથી બનતી. દરેક સાધુ પ્રાયઃ કોઇ એક સંપ્રદાયના બંધનમાં છે. એ એટલી બુરી વસ્તુ નથી, બુરી વસ્તુ એ છે કે તે તે જ પ્રજાની અંદર પિતાનું કાર્યક્ષેત્ર કે સંપર્ક (વ્યાખ્યા વિના નમિતે દ્વારા) બનાવી રાખે. માણસ કોઈપણ એક ઘને દેવા. પણ તે ઘરને જ પિતાનું કાર્યક્ષેત્ર કે સંપર્ક ક્ષેત્ર નથી, તો તે કામને માટે પરદેશ, વિદેશ કે બજારમાં ગમે ત્યાં જાય છે એવી જતી મg Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035227
Book TitleSadhu Sadhvi Shibir Sanyojna
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherAmbubhai M Shah
Publication Year
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy