________________
ખાળજીવન ગ્રંથાવળી :
ઇન્દ્રપુરીમાં તેના માટે વિનવવા કયાંથી જઇ શકે, પણ એ ઇન્દ્રા તા પેાતાની ભક્તિ મજાવવા કેાઇના આમત્રણની રાહ જોયા વિના આપેાઆપ આવી ગયા. ઇન્દ્રે તા ભગવાનને શણગારી રાજા સ્થાપ્યા. હવે લેાકેા આવીને જોવા લાગ્યા. જોઇને ચકિત થઇ ગયા. પ્રજા મહુ ચકાર હતી, એટલે પગના જમણે અંગૂઠે પ્રક્ષાલ પૂજા કરી.
ઇન્દ્રે જાણ્યું કે પ્રજાજન બહુજ વિનીત છે. એટલે ત્યાં એક નગરી બનાવી. એ નગરીનું નામ વિનીતા આપ્યું, એ પ્રભુજી પ્રથમ રાજા થયા; કારણ કે અત્યાર સુધી કાઇ રાજા થયું જ ન હતું, સંસારસુખના વૈભવ ભાગવતાં ભાગવતાં ત્યાશી લાખ પૂ` વીતી ગયાં. ચેોર્યાસી લાખ વર્ષને ચાર્માંશી લાખે ગુણે ત્યારે એક પૂર્વ થાય. એટલે હવે આ અસાર સંસારના ત્યાગ કરી ભાવતી કર થવાના સમય આવી લાગ્યા.
એક વર્ષ સુધી છૂટે હાથે સવારથી અપાર સુધી ક્રાડા સાનામહેારાનુ હમેશ દાન દીધું, એ દાનથી પૃથ્વી ઋણ રહિત બની ગઇ. લક્ષ્મી દાનથીજ દીપે છે, દાનથી વધે છે. ‘ પ્રાણીઓ એકઠી કરીને પણ પરભવમાં લક્ષ્મીને સાથે લઇ જઇ શકતા નથી, માટે તે અસાર છે, ' એમ સૂચવવા છૂટે હાથે દાન આપ્યું. રાજ્ય પુત્રાને સોંપ્યું. સવ વસ્તુના માડુ ઉતારી દીધા. સંયમ સ્વીકારવાના અવસર આવ્યા. દેવા પણ પ્રભુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com