________________
૨૨૮ ગરથી રખાઈ અષ્ટાપદ ગિરિરાજ વડાઈ જ વતીરથ રે વાર વીશ જિન પડિમા જગ તારૂ વેદતીરા અજિત જિનેશ્વરથી રે જાણે. પંચમ આરોઅંત પ્રમાણે પચાસ લાખ ક્રોડ સાગર, બાવીશ જિનપતિ ગુણ રત્નાકર અરઘે આરે ગુણ રત્નાકર છે વદે છે ચોવીશ. ને ૨ વર્લૅમાન જિનને રે વારે, ગૌતમ ગણધર જગ જયકારાઅષ્ટાપદગિરિપર રે જવે, દક્ષિણ દ્વાર પ્રવેશ સેહવે. છે વિદે. ચોવીશનાકા પહેલાં વધારે ચાર, જિનવધા ચકીસુત પાર ! ચારિ અઠ દશ દેય ભાતિ, ચાલી તેહથી જગમાં ખ્યાતી પાવન ચાવીશ. છે પનરસેં ત્રણ તાપસ તારે, ભવજળધિથી પાર ઉતારે છે તાપસ જમતા રે ભાવે, પાંચ એકને કેવલ થાવે છે વદ ચોવીસ છે પ સમવસરણને રે જોતાં, પાંચશે એકને કેવલ હતાં પ્રભુજીની સુણી રે વાણી, પાંચશે એક હુઆ તિહાં નાણું છે વદ ચોવીસ ૬ ના તિથ્થસ્સ ઈમ કહી મુખ વાણી, કેવલી પરખદા બેસે નાણી દીપ-
વિજય કવિરાજ સવાઈ, અષ્ટાપદ ગિરિરાજ વડાઈ ! વંદો વીશહા
છે ઢાળ રાગ ધન્યાશ્રી . ગિરૂઆ રે ગુણ તુમતણા–એ દેશી) ચારિ અઠ દસ દેય મળીને, ચેવિશ જિન ગુણગાયા રે કૈલાસશિખરે પ્રભુજી બિરાજે અષ્ટાપદગિરિયે પ્રભુજી બિરાજે, ભરતબિંબ ભરાયારો લાંછનવણ સહાયારો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com