________________
૧૮૭
પગજલસુપૂર્તિમાટે । સુભદ્રશ્રીપુષ્પા ક્ષતલસુરાલધુતિકરેજામસ્ત દેવ જિનપતિમહા મ’ગલકરમ । ૧ ।
u
॥ મંત્રઃ । ૐ હી શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુનિવારણાય શ્રીમતે જિને દ્રાય જલાદિક યજામહે
વાહા ॥ ૧ ॥
શ્રી અજિતનાથજિન પૂજા.
॥ દોહા ॥ વિજયામાત સૂાતી, પૂજા શિવસુખદાય પરમાનંદ ભાવે કરે, જન્મ મરણ મિટ જાય ॥ ૧ ॥ સાર–સદ્ગુરૂ ચરવિના અજ્ઞાન તિમીરટળસે હિરે દેશી.
જિનવર સરણ વિના સંસાર ભ્રમણ ટલસે નહીં રે ઘ જન્મ મરણુ દેનારૂં કમ બીજ જલસે નહીં રેશાઅચલા જિન વચનામૃત પાન વિના, સત્યાસત્યકે જ્ઞાન વિના, અલસે નહી રે ! જિ૰ ॥ ૧ ॥ ભવ ભય હારક ભાન વિના, પ્રભુ પરમાતમ ગાન વિના, શુભ મન આતમ માન વિના, ચલસે નહીં રે ! જિ॰ ૨ ॥ શુભ ગુરુ દેવ વિજ્ઞાન વિના, ધરમ યથારથ જાણુ વિના, સમકિત ભેદ પિછાણ વિના, પલસ નહીં રે જિ॰ ॥ ૩ ॥ સુરનર પૂજિત નાણુ વિના, અઠદશ દોષકે હાણ વિના, પૂજા પ્રભુકી આણુ વિના, ફલસે નીરે ॥ જરૂ
แ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com