SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૮ ) તાભી શ્રી નેમિનાથ બાલ બ્રહ્મચારી, જિનશાસનમે અતિમાન પાવે જયકારી; વ્રતબ્રહ્મચર્ય પરભાવ વદે મહાજ્ઞાની. આતમ ૧ નરનારી શુભ આચાર સભી અધિકારી, કિંતુ વ્રત લેને ધાર વહી બ્રહ્મચારી; આચાર વિચાર આહાર વિહાર યે ચારી, હૈં મર્યાદિત જસ ધન્ય જગત નરનારી; વાહી ઉત્તમકુલવશ ઉત્તમ ખાનદાની. આ ર જિમ ઉદભટ વેશ ન સાધુ સાધવી ધારે, તિમ નરનારી સાગાર ભી કુલ અનુસારે; ધારે નહીં ઉદ્દભટ વેશ બ્રહ્મ વ્રત પારે, નરનારી પરસ્પર દેાષ સમાન નિવારે; સુંદર મર્યાદા ધારા પૂર્વજ માની. વિધવા પરિવર્તન વેશ જગતમે જાના, રક્ષા બ્રહ્મચર્ય પતિવ્રત ધમકી માને સાદે કપડે પહને ભૂષણ વિ ધારે, કુલ દાનાં અપને પિતૃશ્વસુર ઉજિયારે, ધારા દિલ અપને ગૂઢ રહસ્ય વખાની. સાધુ પેથડ ભાગ્યવાન ગૃહી બ્રહ્મચારી, છેાટી વય વર્ષ અત્તીસ અવસ્થા ધારી; ખાતિર બ્રહ્મપાલન સાદા વેશ વિહારી, ત્યાગા તાંબૂલ સુકૃત સાગર ઉચ્ચારી; ઇંદ્રિયગણ અતિમલવાન ન કરેા નાદાની. આ ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com આતમ૦ ૩ આ ૪
SR No.035218
Book TitleCharitra Puja - Panchtirth Puja - Panch Parmeshthi Puja Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri
PublisherJain Atmanand Sabha
Publication Year1936
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy