________________
૧૯
પાંચમની સંવત્સરી કરતા હતા એમ કહેવાને જે બહાર પડે, તે મૃષાવાદથી વિરમણ કરનાર વૃતધા
રીને શોભે ખરું? ઉત્તર–આ પ્રશ્નનો જવાબ પ્રશ્ન ૭ અને પ્રશ્ન ૨ ના
ઉત્તરમાં આવી જ જાય છે. પ્રશ્નન ૧૪:–જે સકલ સાધુઓએ કાલિકાચાર્ય મહારાજના
હુકમથી ચોથને દિવસે સંવત્સરી કરી તે પછી તેના સમુદાયમાં પરંપરાએ પંચમી રહી હતી એમ કહેવાને પૂરા કર્યો એ જણાવશો? નિશીથ ચૂર્ણિકાર વગેરે મહાપુરૂષો સુધી તમામ આર્ચા નીચેજ થાય
સંવત્સરી કરતા હતા એમ તમે શું માનતા નથી? ઉત્તર–સકલ સાધુઓએ ચોથની સંવત્સરી કરીજ હેત
તે શ્રીમાન દેવદ્ધિ ગણિએ તે વાત લ્પસૂત્રની વીરાત ૯૯૩ની વાચનામાં મૂકી હત. કદાચ વાચના બાદ કાલિકાચાર્ય ચોથની સંવત્સરી કરી એમ તમે કહેતા હો તે પણ શ્રીમાન દેવદ્વિગણિ જે વીરાત્ ૯૮૦૧૦૦૦ સુધી વિદ્યમાન હતા તેમને જે તે વાત સ્વીકારી હોત તો તે કલ્પસૂત્રની વાચનામાં ઉમેરી લીધી હત. ઉપરના પ્રશ્નના બીજા ભાગને ઉત્તર,
પ્રશ્ન-૨ અને ૭ માંના ઉત્તરમાં આવી જાય છે. પ્રિન ૧૫:–ચૂર્ણિકાર હું વરિથમ પન્ન
વિટાતિ એટલે કે “હમણુ અપર્વ એવી ચોથમાં કેમ પર્યુષણા કરાય છે? એવો પ્રશ્ન ઉઠાવીને તે ચૂર્ણિકારની વખતે પણ સકલ સંઘ ભાદરવા સુદ ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com