________________
૧૫
તેને સીધી કે આડકતરે કાંઈ પણ પૂરાવજ નથી, ઉલટું પંચમી કરતા હતા તેને આડકતરો પૂરા પૂર્ણિમાની ચૌમાસી અને એકમને વિહાર એ ઉલ્લેખ સ્પષ્ટ બતાવે છે. આ ઉપરાંત ચોથ સ્વીકાર્યું હોત તો શ્રીમાન દેવદ્વિગણિએ તે કલ્પસૂત્રની વાચનામાં ચરિતાનુવાદ પંચમી જણાવી પરંપરાએ ચતુથી સ્વીકારી છે. એમ જણાવી તેમાં ઉમેરી તેની સ્થાપના તેઓ
શ્રીએ પણ કરી હત. પ્રશ્ન ૭:-શ્રી કાલિકાચાર્ય પછીના કેઈપણ આચાર્યે ભા
દરવા સુદ ૫ મીની સંવત્સરી કરી તેને એક પણ લેખ તમારી આખી ચોપડીમાં દષ્ટિગત થતું નથી, તે શું તેઓ અર્થાત કાલિકાચાર્ય પછી કેઈપણ આ ચાર્ય પંચમી કર્યાને લેખ શાસ્ત્રોમાં નથીજ એમ કેમ
ન મનાય ? ઉત્તર–ભાદરવા સુદ ૫ મીની સંવત્સરી એતો ભગવાન
મહાવીરની આજ્ઞા જ છે એટલે તે પ્રચલિત હોય; તેથી તેને ઉલ્લેખ વારંવાર કરવાની જરૂર ન જ રહે. પરંતુ કાલિકાચાર્યે ભાદરવા સુદ ૫ મી બદલી ભાદરવા સુદ ૪ ની સંવત્સરી કરી તે જે સર્વે આચાચૅએ અને તે સર્વેના સમુદાયે સ્વીકારી હોય તે તેના ઉલ્લેખની ખાસ જરૂર રહેજ. તે કેઈ ઉ
લેખ છે? પ્રશ્ન ૮-પર્યુષણું કલ્પ ચૂર્ણિકાર અને દશાશ્રુત સ્કંધ
ચૂર્ણિકાર પણ ભાદરવા સુદ ૪ ની સંવત્સરી કરતા
હતા એમ તમે માને છે કે નહિ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com