SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વદેવકથાગત “સુવર્ણબાહ” રાજાને તપોવન-વિહાર શ્રી પાર્શ્વદેવની જીવનકથામાં આપણે જોઈ ગયા છીએ કે ચક્રવતી સુવર્ણ બાહ દેવલોક ગતિને પ્રાપ્ત કરી તીર્થકર પાW થયા છે. આચાર્ય શ્રી હેમચન્દ્રના “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત”માં નવમા પર્વમાં બીજા સર્ગથી શ્રી પાર્શ્વદેવનું ચરિત શરૂ થાય છે. એમાં એ મહાપુરુષના પૂર્વજોના વર્ણનમાં “સુવર્ણ બાહુ” ચક્રવતીનું જીવનચરિત આવે છે. તેમાંને એક (તેમના તપોવન-વિહાર) પ્રસંગ અહીં રજૂ કરવામાં આવે છે. તે વૃત્તાન્ત કે ઘટના બતાવવાના ઈરાદે એમ તે મહાકવિ કાલિદાસને વાણીરંગ આચાર્યશ્રી હેમચન્દ્રના કાવ્યમાં અનેક સ્થલેએ દષ્ટિગોચર થાય છે. એક ઉદાહરણ " परलोकजुषां स्वकर्मभिर्गतयो भिन्नपथा हि देहिनाम् " ॥ (કાલિદાસ, રઘુવંશ, સર્ગ ૮, શ્લોક ૮૫) “તો મિજમા હિ વીના રારિબાર” (હેમચન્દ્ર, ત્રિષષ્ટિચરિત, પર્વ ૯, સર્ગ ૧, લેક પ૬૭) આચાર્ય હેમચન્દ્ર પિતાના “કાવ્યાનુશાસન” માં પ્રથમ સૂત્રમાં કાવ્યનાં પ્રયોજન બતાવતાં એનું એક પ્રયજન થશે લાભ પણ બતાવે છે, અને એ પ્રયજન વિષે એ ગ્રન્થની વૃત્તિમાં લખે છે કે " यत इयति ससारे चिरातीता अपि अद्ययावत् कालिदासादयः सहृदयैः स्तूयन्ते कवयः ।" અર્થાત-કાલિદાસ વગેરે કવિઓ દીર્ધકાળ પૂર્વે થઈ ગયા છતાં આટલા વિશાલ સંસારમાં આસુધી સહદથી તવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035206
Book TitlePrakashni Hadfetma Andhakar tatha Suvarnabahu Rajano TapovanVihar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherChunilal Ghelachand Kapadia
Publication Year1947
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy