SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) ૧૪૪મા પૃષ્ઠમાં, “ વિદ્વત્નમણિ ” ની સમાલોચના કરતાં સમ્પાદક મહાશય લખે છે કે – __ " एक जगह और आपने लिखा है कि-विक्रमके १३६ वर्ष पीछे श्वेताम्बर सम्प्रदाय अलग हुआ है । किन्तु यह बात एकदम निर्मल मालूम होती है। क्योंकि यह बात सर्व मान्य तथा सर्व प्रसिद्ध है कि भद्रबाहुस्वामी के समयमें दिगम्बर सम्प्रदायसे श्वेताम्बर सम्प्रदाय अलग हुआ है"। પ્રિય પાઠક ! હૃમે જોઈ શક્યા હશે કે, હજુ દિગમ્બર ભાઈઓ તેિજ નિશ્ચય રૂપેણ કંઈ નથી કહી શકતા કે-કતામ્બરોની ઉત્પત્તિ કહારે થઈ ? હું હારા મનમાં એમ સમજતું હતું કે વિક્રમ સંવત્ ૧૩૬ની સાલને તે બધા સ્વીકાર કરતા હશે, પરન્તુ નહિ, તેમાં પણ હેટ વિવાદ છે, એમ દિગમ્બર સમ્પ્રદાયમાં અવલ નંબરે નિકળતા ત્રિમાસિક ઉપરથી માલુમ પડ્યું. ઉપર્યુક્ત ફકરો લખનાર મહાશયનું એમ કહેવું છે કે વિ. સં.-૧૩૬માં નહિ, પરંતુ પહેલા ભદ્રબાહના વખતથી શ્વેતામ્બર સંપ્રદાય નિકળેલ છે, પરંતુ જહેવી રીતે બીજા ભદ્રબાહુની કલ્પના તેઓની ખોટી ઠરાવી બતાવી, હેવી રીતે પ્રથમ બદ્રબાહુના વખતની પણ તેમાંથી કલ્પના થઈ શકે તેમ નથી, એ વાત પણ હું બતાવી ચૂક છું. હેવીજ રીતે દિગમ્બરે, કયા ભદ્રબાહુના વખતમાં શ્વેતામ્બરેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035205
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1916
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy