SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૩ ) બ્યા કાણે ? ભૂતખલી પુષ્પદંત આવ્યા કમ્હાંથી ? ભણાવ્યા કાણે ? કેમકે ધરસેનનું મૃત્યુ તે ૬૩૩ માં થયું છે, પુષ્પદંતનું મૃત્યુ ૬૬૩ માં થયું છે, જહારે ભૂતમલીનું મૃત્યુ ૬૮૩ માં થયુ છે. તેા પછી આ બધાને સમાગમ કહાંથી થયા ? અત એવ પૂર્વોક્ત પરસ્પર વિરોધી ધરસેનની કથા ઉપરથી એમ સિદ્ધ થાય છે કે-દિગમ્બર શાસ્ત્રોના રચનાકાળ હે અતાવવામાં આવે છે, તે પણ મન:કલ્પિતજ છે. ’ આના જવાબ મિ. પાંગલે મહાશયે હે આપ્યા છે, તે બિલકુલ ખિન પાયાદારજ આપ્યા છે. બિન પાયાદાર શું આચેા છે ? તેઓ પાતેજ આ વાતમાં શકાશીલ થએલા છે. અર્થાત્ તેઓને પણ હજી સુધી એ નિર્ણય નથી થયા કે— · ધરસેન, પુષ્પદત અને ભૂતખલી કમ્હારે થયા ? ' શ્રીમાને જહે જવાબ આપ્યા છે તે આ છેઃ “ ધરસેન જો વીર સ. ૬૩૩ માં સ્વર્ગસ્થ થયા હશે અને ૬૬૩ માં પુષ્પદંતાચાર્ય શ્રુતજ્ઞાનના થાડો ભાગ ગ્રન્થમાં લખી સ્વસ્થ થએલા હશે અને વીર સ. ૬૮૩ માં ભૂતખલી આચાર્ય તે લખી રાખેલા દિગમ્બર આમ્નાયના ગ્રંથ પ્ર સિદ્ધ કરી સ્વર્ગસ્થ થયા હશે, તે એ ત્રણેને સતત દી પ્રયત્ન આ પ્રથમ લખાણ કરવામાં રોકાએલા હેાવાથી તે ત્ર. ઊનાં નામ અને શ્રુતજ્ઞાન ગ્રંથ રૂપે પ્રસિદ્ધ થયાની મિતિ વીર સ. ૬૮૩ ના જ્યેષ્ઠ સુદ પાંચમ જૈન દિગમ્બર ઇતિહાસમાં નોંધાઇ ગઇ છે.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035205
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1916
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy