SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રોધિવરમણ indignation ) કહે છે. આ ક્રોધ થાય છે, તે કરતાં પણ એક એવી કે જ્યાં નુકશાન કરનાર અને નુકશાન દયાને પાત્ર છે, એમ સમજી સુજ્ઞ જીવ બન્નેના ઉદ્ધાર કરવા પ્રયત્ન કરે છે. નુકશાન ભાગવનાર નુકશાન ભાગવી કર્મ થી છૂટા થાય છે, પણ નુકશાન કરનાર બીજાને ત્રાસ આપી નવુ ક ઉપાર્જન કરે છે, તે તેને ભવિષ્યમાં ભાગવવું પડે છે, માટે તે વિશેષ યાને પાત્ર છે. આવી રીતે વિચાર કરીને નુકશાન કરનારને પણ સમજાવી તેને સીધે માગે લાવવા પ્રયત્ન કરવા યેાગ્ય છે. નુકશાન કરનાર પર ઊંચી સ્થિતિ છે ઊાગવનાર અને હવે આપણે ક્રોધ પર કેવી રીતે જય મેળવવા તેને વિચાર કરીએ. ક્રોધ ઉપર જય મેળવવાનું ઉત્તમ સાધન ક્ષમા છે. क्षमाखङ्गः करे यस्य, दुर्जनः किं करिष्यति १ । अतृणे पतितो वह्निः स्वयमेवोपशाम्यति ॥ 6 જેના હાથમાં ક્ષમારૂપી તલવાર છે તેને દુર્જન શું કરવાના હતા ? ઘાસ વગરની જમીન પર જો અગ્નિ પડે તે પેાતાની મેળે શાંત થઇ જાય છે. ’ વચનામાં મીઠાશ અને વચનામાં કડવાશ રહેલી છે. આપણને ગમે તેટલે ક્રોધ ચડ્યો હોય પણ ખેલતાં પહેલાં વિચાર કરવાની આપણને ટેવ હશે તેા ક્રોધ કટુ શબ્દરૂપે પ્રકટ થશે નહિ એટલે તેના જીસ્સા ઓછા થવા લાગશે. જ્યાં સુધી મનુષ્ય બીજાએ પાતાને કરેલા નુકસાનના જ વિચાર કરે છે ત્યાં સુખી તેને ક્રોધ કદાપિ થશે નહિ. આપણા દુઃખમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035202
Book TitlePavitratane Panthe Yane Adhar Papsthanakthi Nivrutt Thavano Marg
Original Sutra AuthorN/A
AuthorManilal Nathubhai Doshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1944
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy