________________
[તીર્થંકર-૧૫- ધર્મનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે
નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ
રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ | આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ૦ ...નાથ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ એક ચતુર્ભાશ પલ્યોપમ ૧૨૦ આ ભ૦ ના પહેલા ગણધર અરિષ્ટ ૧૨૧ આ ભ૦ ના પહેલા સાધ્વી શિવા ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય ૧૨૩ આ ભ૦ ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય ૧૨૪ આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા પુરુષસિંહ ૧૨૫ આ ભ૦ ના યક્ષ
કિન્નર ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી
પ્રજ્ઞપ્તિ ૧૨૭ | આ ભ૦ ના ગણ
૪૩. ૧૨૮ આ ભ૦ ના ગણધરો
૪૩ ૧૨૯ આ ભ૦ ના સાધુઓ
૬૪૦૦૦ ૧૩૦ આ ભ૦ ના સાધ્વીઓ ૬૨૪૦૦ ૧૩૧ | આ ભ૦ ના શ્રાવકો
૨,૦૪,૦૦૦ બીજા મતે ૨,૦૪,૦૦૦ ૧૩૨ આ ભ0 ના શ્રાવિકાઓ ૪,૧૩,૦૦૦ ૧૩૩ ] આ ભ૦ ના કેવળીઓ
૪પ૦૦ ૧૩૪ | આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ ૪૫૦૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ 3 500
દીપરત્નસાગરજી સંકલિત [14] “શ્રી ધર્મનાથ પરિચય"