________________
' [તીર્થંકર-૧૨- વાસુપૂજ્ય નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ ભ૦ના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ | આઠ માસ. ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ | આર્ય ભૂમિ. ૧૦૨ ભ૦ કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? | ૧ માસ ૧૦૩ | કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) | મહા સુદ ૨
| કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) | મહા સુદ ૨ ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર
શતભિષા ૧૦૫ કેવળજ્ઞાન રાશિ
કુંભ ૧૦૬ કેવળજ્ઞાન કાળ
દિવસના પૂર્વ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? | ચંપાપુરી ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? | વિહારગૃહવન ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? | પાટલિ ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? | ભગવંત શરીરથી ૧૨ ગણું.
(૭૦ x ૧૨= ૮૪૦ ધનુષ) ૧૧૧ | કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ | ચોથ ભક્ત (ઉપવાસ) ૧૧૨ | ભગવંતના ૩૪ અતિશયો
જન્મથી ૪, દેવો વડે કૃત ૧૯, છાઠ્યસ્થિક કર્મક્ષય થતાં ૧૧
અતિશયો હોય. ૧૧૩ ભ૦ વાણીના ૩૫ ગુણો | સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય
તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ,
દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન,
ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) | ૭૦ x ૧૨= ૮૪૦ ધનુષ
દીપરત્નસાગરજી સંકલિત [13] “શ્રી વાસુપૂજ્ય પરિચય”