SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૧૨- વાસુપૂજ્ય નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૬૩ ઉત્સેધાંગુલ વડે ભ૦ ની ઉંચાઈ ૭૦ ધનુષ ૬૪ | આત્માંગુલ વડે ભ૦ ની ઉંચાઈ ૧૨૦ આંગળ ૬૫ પ્રમાણાંગુલ વડે ભ૦ ની ઉંચાઈ ૬૬ ભગવંત નો આહાર ૬૭ ભગવંતના વિવાહ ૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? ૬૯ ભગવંતની [રાજ]કુમાર અવસ્થા ૭૦ ભગવંતનો રાજ્ય-કાળ ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા ૭૨ ભગવંત કઈરીતે બોધ પામ્યા ૭૩ દીક્ષા-અવસર જણાવવા આવતા લોકાંતિક દેવો ૭૪ ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? ૭૫ ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે? | ૭૭ દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) દીક્ષા માસ-તિથી (ગુજરાતી) ૭૮ દીક્ષા નક્ષત્ર ૭૯ દીક્ષા રાશિ ૮૦ દીક્ષા કાળ ૮૧ દીક્ષા વખતે કરેલ તપ ૧૬ આંગળ, ૪૦ અંશ બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન વિવાહ થયેલા હતા સ્વપત્ની સાથે કરેલું ૧૮ લાખ વર્ષ રાજ્ય કરેલ નથી રાજા થયેલ જ નથી તેઓ સ્વયંબુદ્ધ હતા બ્રહ્મદેવલોકે રહેલા અર્ચિ:, અર્ચિમાલી, વૈરોચન આદિ નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભૂને દીક્ષાનો અવસર જણાવે છે. પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ફાગણ વદ અમાસ મહા વદ અમાસ શતભિષા કુંભ દિવસના પશ્ચિમ ભાગે ચોથ ભક્ત (ઉપવાસ) દીપરત્નસાગરજી સંકલિત [ 11 ] “શ્રી વાસુપૂજ્ય પરિચય”
SR No.035112
Book TitleTirthankar 12 Vasupujyaswami Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size391 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy