________________
૨}
વર્ણાશ્રમ ધમ
વૈશ્યને ખેતી કરવી હાય તા હળ જોઇએ, કેશુ જોઇએ. તે કાણુ આપે ? તેને વાસણ જોઇએ તે કાણું કરી આપે તેને રહેવા ઘર જોઇએ તે કાણ કરી આપે ? અને એ વસ્તુઓ વિના એકેય વર્ગને ચાલે નહીં. માટે તે અતિ ઉપયેગી છે.
આમ ચાર વર્ગ અથવા ચાર વિભાગ કર્યાં. એ ચારે વિભાગ ભેગા મળે તા જ સમાજ ટકી શકે. એમાંથી એકે વર્ગ ન હાય તે ન ચાલે. જો સમાજમાં એ ચારે વિભાગ વ્યવસ્થિત રીતે પેાતાના ધર્મ બજાવે તે સમાજ વ્યવસ્થિત અને શાન્તિથી જીવી શકે. આમ ચારેય વર્ણ એક અગરૂપ જેવા છે.
આના ખીજી રીતે અલંકારિક ભાષામાં પણ વિચાર કરવામાં આવ્યું છે.
બ્રાહ્મણુ—વેદમાં એક મંત્ર છે :
ब्राह्मणो स्वमुखमासीत् बाहूराजन्यः कृतः ।
उह
11
...
મંત્ર આપે, વિચાર આપે, પ્રેરણા આપે તે ઋષિ સર્ષિ કહે છે તે—ર્ આંખ, ૨ કાન, ૨ નાક, ૧ માં. એ સાતેય આખા અંગને પ્રેરણા આપે છે, પણ પેાતાના માટે કઇ રાખતાં નથી.
...
આંખ જોવાનું કામ કરે છે, પણ તેને તેમાં કંઇ લેવાદેવા નથી હાતી. એવી રીતે કાન સાંભળે છે, પણ તેથી કાનને કઈ એ સાંભળવાથી લાભ કે ગેરલાભ થવાના નહીં.
બ્રાહ્મણ એટલે માથાના ભાગ. એનું કાર્ય ઉપર બતાવ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com