________________
૧૨૪
દ-૫નું રાજ્ય જ્યારે દક્ષ રાજાએ યજ્ઞ કર્યો, ત્યારે તે યજ્ઞ લોકકલ્યાણ માટે ન હતું. તેથી મહાદેવે વીરભદ્રને તે યજ્ઞને નાશ કરવા મેકલ્યા. વીરભદ્રને અર્થ વીરતા સાથે કલ્યાણ લેકકલ્યાણ માટે લડનાર તે વીરભદ્ર. પણ તેમના બધા સિપાઈએ સરખા ન હોય. કેટલાક નુકસાન કરનારા પણ હોય. તેવી રીતે ભૂતપ્રેત વગેરે તેમના કેટલાક સિપાઈઓ છે.
આમ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ-ત્રણ પ્રધાને કહે છે તેઓ ઈશ્વરરાજાના ત્રણ પ્રધાન છે. એ ત્રણે મળીને રાજા થાય છે, કેમકે એમના સિવાયને રાજા એ રાજા જ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com