________________
ગાંધીજીની ઉન્નતિનાં પગથિયાં
૧૦૧ ન કર્યો. પિતાને વિષે મૂર્ખ, જંગલી, માવડીઓ વિગેરે વિશેષને ઉપયોગ થયે તે સ્વીકારી લીધે, પણ વ્રતમાંથી ચસ્યા નહીં.
એક ડોશીની સાથે કંઈક પરિચય થવાથી તે દર રવિવારે મળવા જતા. તે ઠેશીને આ વિદ્યાથી ગમી ગયે અને પિતાની દીકરી તેની જોડે પરણાવવાને વિચાર આવ્યું. પણ એ વિચાર ગાંધીજી જાણી ગયા એટલે તેમણે મશ્કરી થવાના ભેગે સત્ય હકીકત લખી જણાવી કે હું તે દેશમાં પરણેલો , અને એક બાળકને પિતા પણ છું, અને અત્યાર સુધી મેં તમારી દીકરી સાથે કંઈ જ અઘટિત છૂટ લીધી નથી.
બીજા વિદ્યાથીએ આ પ્રસંગે જાહેર કરે નહીં અને વ્યભિચારી બને. પણ ગાંધીજીએ જે સત્ય હતું તે કહ્યું અને આગળ વધ્યા.
તેઓ આપણી જેમ કેઈ વખત ભૂલ કરી બેસે છે અને ચેડા પાછળ પડે છે. પણ તરત તે સુધારીને કૂદકે મારી ઘણા આગળ વધે છે.
આવા પ્રસંગે લખવા બેસીએ તે ઘણું થઈ જાય. ટૂંકમાં આમ બધી કસેટીએમાં તેઓ પાર ઊતર્યા છે, અને આગળ વધતા જ ગયા છે. – ગાંધીજયંતીઃ ૧૯૪૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com