________________
ગાંધીજીની ઉન્નતિનાં પગથિયાં
આજ સુધીમાં ઘણું મહાપુરૂષ થઈ ગયા. પણ તેમાંના કોઈએ પિતાની જયંતી ઊજવવાનું કહ્યું હોય એવું
મરણ નથી. અને એ પણ સાચું છે કે આટલા મોટા પાયા પર દેશ અને દુનિયાભરમાં કઈ જીવતા માણસની જયંતી ઊજવાઈ પણ નથી.
ગાંધીજયંતી લેકેએ જ્યારે ઊજવવા માંડી ત્યારે ગાંધીજીએ કહ્યું કે જે જયંતી ઊજવવી હોય તે મારું નામ છેડીને ચખંજયંતી યા રેંટિયાજયંતી ઊજવે. આ માટીને દેહ જશે, અને એને લેકે ભૂલી જશે, તે દેશ અને દુનિયાને નુકસાન નહીં થાય, પણ રેંટિયાને લેકે અપનાવશે અને નહીં ભૂલે તે દેશ અને દુનિયાને ઉદ્ધાર થશે. ત્યારથી રેંટિયાબારશ અને ચખજયંતી નામે અસ્તિત્વમાં આવ્યાં. તેમણે ચખને પિતાનું પ્રતીક ગયું.
તેમણે ખેવાયેલા ટિયાને શોધી કાઢવાનું કાર્ય કર્યું છે ખરું, પણ તેના મૂળ શોધક કેણુ છે તેની ખબર નથી. એ કેઈ અજ્ઞાત ઋષિ હશે. એ વિષે ગાંધીજી કહેતા હતા કે એની ખબર પડે તે જરૂર તેમને હું નમસ્કાર કરું. આ જન્મની ઉજવણીને બહાને પણ લેકે જે ચર્માનું રહસ્ય સમજશે તે જગતની સેવા જ થશે. એના ઉદ્ધારમાં જગતને ઉદ્ધાર છે અને એના નાશમાં જગતને નાશ છે એમ લેકેને ઠસાવ્યું.
આ મહાપુરુષનું બાળપણ યાદ કરીએ છીએ તે તેનામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com