________________
ઉપાઘાત
સચેત્ર અને વિયેાગ એ તે સ’સારના ક્રમ છે. જન્મ અને મૃત્યુથી એ વાત નિશ્ચિત હોવા છતાં અનંત જ્ઞાનીએ ઉચ્ચારેલા અને સમયે સમયે દ્રષ્ટિગાચર થતા મેહની અટવિમાં અટવાઇ પડેલા આપણે ઇષ્ટ સમયે આન ંદ અને વિયેાગના સમયે દુઃખ અનુભવીએ છીએ. પરંતુ આપણા મહાન ઉપકારી શ્રીતીથ 'કર ભગવંતાએ આપણને આ ભવસમુદ્ર તરવા માટે શાસનરૂપી જહાજ આપ્યું છે. આવું શાસન પામ્યા પછી પણ આત્માએ ઉન્નત સ્થિતિએ ન પહોંચે તે પછી તે ઢાષકના અને સ્વપુરૂષાર્થની ખામીનેાજ લેખી શકાય. પુણ્યપુરૂષાના જીવન પર જેટલે પ્રકાશ ફેંકવામાં આવે તેટલે તે ભવી અને મુમુક્ષુ આત્મા માટે લાભદાયીજ છે.
વમાન શાસનમાં પૂર્વ આચાર્યા શાસનની પાટે બિરાજતા નાયકે છે. એ મહિષ એ જે સ્વપર કલ્યાણ અર્થે જીવી ગયા અને બોધપાઠ રન્તુ કરી ગયા તે જીવન અનેક આત્માને તારનારૂં અને બેધક છે. આપણા શ્રીમન્નાગપુરીયતપાગચ્છ ઉફે શ્રીપા* ચંદ્રસૂરિગચ્છના ભૂતકાળમાં થઇ ગયેલા મહાન ઉપકારી પુરૂષોના જીવનપ્રસંગોને એક સાંકળમાં ગુચવાથી આપણા શ્રીસંઘના આબાલવૃદ્ધ ભાઈ હેંનેને બધરૂપ થાય એ હેતુ ‘ શ્રીપા ચદ્રગચ્છ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com