________________
ધમધ-ચંથમાળા : ૬૮ :
અન્ય મહાત્માઓએ પણ એ જ ઉપદેશ આપે છે. दुःखे दुःखाधिकान् पश्येत् , सुखे पश्येत्सुखाधिकान् । કારમાનં શોષami, શત્રુશમિવ નાચે છે ? ||
દુઃખમાં અધિક દુખવાળાને વિચાર કરો અને સુખમાં અધિક સુખવાળાને વિચાર કર પણ પિતાના આત્માને શત્રુએને અર્પણ કરતા હોઈએ તેમ શેક કે હર્ષને અર્પણ કરી દે નહિ. તાત્પર્ય કે-દુઃખ પડે ત્યારે એમ વિચાર કરો કે મારા કરતાં બીજાને ઘણું દુઃખ છે, છતાં તેઓ શેક કરતા નથી તે મારે શા માટે શેક કરે? અને સુખને સમય આવે ત્યારે એમ વિચારવું કે આ જગતમાં મારા કરતા અનેકગણું વધારે સુખી મનુષ્ય છે અને તેમની આગળ હું કંઈ પણ વિસાતમાં નથી તે હર્ષ શું કરો ? આ દુઃખમાં કે સુખમાં મનની સ્વસ્થતા જાળવી રાખવી પણ શેક કે હર્ષને વશ થવું નહિ. તેને વશ થવું એ પરમ શત્રુને વશ થવા બરાબર છે. खण्डः पुनरपि पूर्णः पुनरपि खण्डः पुनः शशी पूर्णः । संपद्विपदी प्रायः कस्यापि न हि स्थिरे स्याताम् ।। १ ॥
ચંદ્રમા ખંડિત હોય છે તે ફરી પૂર્ણ થયા પછી ફરીને ખંડિત થાય છે તથા એ રીતે ખંડિત થયેલે ચંદ્રમા પાછો પૂર્ણ થાય છે. સંપત્તિ-વિપત્તિને પણ આ જ પ્રકાર છે. તે ઘણુ ભાગે કોઈને ત્યાં સ્થિર થતી નથી.
कार्यः संपदि नानन्दः पूर्वपुण्यभिदे हि सा । नैवापदि विषादव, सा हि प्राक् पापपिष्टये ॥ १ ॥ સંપત્તિ મળે તે એ પૂર્વપુણ્યને લીધે જ મળેલી છે એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com