________________
બધગ્રંથમાળા : ૨૬ :
કિં પાકના ફલ સરખું દેખાવ માત્રથી રમણીય પણ પરિણામે ભયંકર દુખ આપનારું મિથુન સેવવાની ઇરછા કેણ કરે?
कम्पः स्वेदः श्रमो मूर्छा, भ्रमिग्लानिर्बलक्षयः । પાનામાદિનાથ, મધુકૈથુનોસ્થિતા / ૨ //
કંપ, પરસેવે, પરિશ્રમ, મૂછ, ચકરી, ગ્લાનિ, નિબં ળતા, ક્ષય અને ભગંદરાદિ મહારોગો મૈથુનથી લાગુ પડે છે. વિષયાસકિતમાંથી મનને ખેંચી લેવાનું કામ ધારવા જેટલું સહેલું નથી. કહ્યું છે કે “ વઢવાનિથિગ્રામો વિક્રાંસમરિ જાતિ-ઇદ્રિને સમૂહ બળવાન છે અને તે વિદ્વાનોને પણ ખેંચી જાય છે. અને તેથી જ અનુભવી પુરુષોને એ અભિપ્રાય છે કે “gવમેવ ત્રd ઋાદાં, ક્ષાર્થ કારાશે–ત્રણ જગતમાં બ્રહ્મચર્ય વ્રત એક જ વખાણવા યોગ્ય છે.” | સર્વથા બ્રહ્મચર્ય પાળવા જેટલું આત્મબળ જે ન હોય તે ગૃહસ્થને માટે સ્વદારાસંતેષ-પરદારાગમનવિરમણ એ બ્રહ્મચર્ય તુલ્ય છે, તેથી સુજ્ઞ પુરુષોએ પોતાની સ્ત્રીથી જ સંતેષ પામવો અને પરદારાગમનને સર્વથા ત્યાગ કરવો ઉચિત છે. પિતાની સ્ત્રી સાથે પણ મર્યાદિત રીતે વર્તવું અને નિન્દિત વિષયભેગને ત્યાગ કર ઘટે છે. આદર્શ ગૃહસ્થ નીચેના દિવસેએ મૈથુન-ત્યાગ અવશ્ય કરે છે –
(૧) તીર્થકર દેવનાં કલ્યાણક દિવસે તથા પર્વતિથિઓ. (૨) માતાપિતાની જન્મ-મરણની તિથિઓ. (૩) પિતાને જન્મ દિવસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com