________________
ધાધ-થથમાળા
૬ :
ઃ પુષ્પ
દેનારા દાતા નથી; પરંતુ ઇન્દ્રિયાનેા જય કરે તે જ શૂરવીર છે, ધર્મનું આચરણ કરે તે જ મડિત છે, સત્ય ખાલે તે જ વક્તા છે અને જીવાને અભયદાન આપે તે જ સાચેા દાતા છે.
निर्गुणेष्वपि सवेषु दयां कुर्वन्ति साधवः । न हि संहरति ज्योत्स्नां, चन्द्रश्चण्डालवेश्मनः ॥ १ ॥ સાધુપુરુષ ગમે તેવાં નિર્ગુણી પર પણ દયા કરે છે. જીએ કે ચંદ્ર ચાંડાલના ઘર પરથી ચાંદની લઈ લેતા નથી.
यस्य चित्तं द्रवीभूतं, कृपया सर्वजन्तुषु । તસ્ય જ્ઞાન જ મોક્ષશ્ર, ન ગટામમીર ||
||
માત્ર જટા વધારવાથી, ભસ્મ ચાળવાથી કે અમુક જાતનાં વસ્ત્રા ધારણ કરવાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ અને મેક્ષ થતા નથી, પરંતુ જેનું ચિત્ત સર્વ પ્રાણીઓ પ્રત્યે કરુણાથી આદ્ર થયેલુ છે, તેને જ આત્મજ્ઞાન થાય છે અને તેને જ મેક્ષ થાય છે.
કેટલાક મનુષ્યો એમ માને છે કે યજ્ઞનિમિત્તે હિ'સા કર વાથી વગે જવાય છે. તેમને એમ પૂછી શકાય કે
यूपं छित्वा पशून् हत्वा कृत्वा रुधिरकर्दमम् । यदैवं गम्यते स्वर्गे, नरके केन गम्यते १ ॥ १ ॥
જો યજ્ઞસ્તભ છેન્રીને, પશુઓને હણીને તથા લેાહીને કાદવ કરીને જ સ્વગે જવાતું હોય તેા પછી નરકમાં કાણુ જશે ?
અથવા એમ કહેવાતું હાય કે સ્વર્ગે જાય છે, તે યજ્ઞ કરનારાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
યજ્ઞમાં હણેલાં પ્રાણીઓ પોતાના માતા, પિતા,
www.umaragyanbhandar.com