SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ધાધ-થથમાળા ૬ : ઃ પુષ્પ દેનારા દાતા નથી; પરંતુ ઇન્દ્રિયાનેા જય કરે તે જ શૂરવીર છે, ધર્મનું આચરણ કરે તે જ મડિત છે, સત્ય ખાલે તે જ વક્તા છે અને જીવાને અભયદાન આપે તે જ સાચેા દાતા છે. निर्गुणेष्वपि सवेषु दयां कुर्वन्ति साधवः । न हि संहरति ज्योत्स्नां, चन्द्रश्चण्डालवेश्मनः ॥ १ ॥ સાધુપુરુષ ગમે તેવાં નિર્ગુણી પર પણ દયા કરે છે. જીએ કે ચંદ્ર ચાંડાલના ઘર પરથી ચાંદની લઈ લેતા નથી. यस्य चित्तं द्रवीभूतं, कृपया सर्वजन्तुषु । તસ્ય જ્ઞાન જ મોક્ષશ્ર, ન ગટામમીર || || માત્ર જટા વધારવાથી, ભસ્મ ચાળવાથી કે અમુક જાતનાં વસ્ત્રા ધારણ કરવાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ અને મેક્ષ થતા નથી, પરંતુ જેનું ચિત્ત સર્વ પ્રાણીઓ પ્રત્યે કરુણાથી આદ્ર થયેલુ છે, તેને જ આત્મજ્ઞાન થાય છે અને તેને જ મેક્ષ થાય છે. કેટલાક મનુષ્યો એમ માને છે કે યજ્ઞનિમિત્તે હિ'સા કર વાથી વગે જવાય છે. તેમને એમ પૂછી શકાય કે यूपं छित्वा पशून् हत्वा कृत्वा रुधिरकर्दमम् । यदैवं गम्यते स्वर्गे, नरके केन गम्यते १ ॥ १ ॥ જો યજ્ઞસ્તભ છેન્રીને, પશુઓને હણીને તથા લેાહીને કાદવ કરીને જ સ્વગે જવાતું હોય તેા પછી નરકમાં કાણુ જશે ? અથવા એમ કહેવાતું હાય કે સ્વર્ગે જાય છે, તે યજ્ઞ કરનારાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat યજ્ઞમાં હણેલાં પ્રાણીઓ પોતાના માતા, પિતા, www.umaragyanbhandar.com
SR No.034986
Book TitlePaapno Pravah
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMukti Kamal Jain Mohan Granthmala
Publication Year1952
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy