________________
–
બાલસાહિત્ય ગ્રંથમાળાનાં પુસ્તકો માટે ' મળેલા અભિપ્રાયોમાંથી થોડાએક.
સિજૂરપ્રકર
આ પુસ્તક સુંદર રીતે પ્રકાશિત કરવા બદલ હું તમને અભિનંદન આપું છું. હરદોઈ
ચંપતરાય જૈન, તા. ૩૦––૨૩ )
બૅરિસ્ટર એટ-લે.
----
જેન નીતિપ્રવેશ,
આ પુસ્તકમાં નાની નાની જૈન ઐતિહાસિક સરળ વાર્તાઓદ્વારા બાળકને નૈતિક શિક્ષણ આપનારા પાડે જણાયા, જેથી પ્રાથમિક જૈન શાળાઓમાં પ્રતિક્રમણની સાથે સાથે આવી બાલવિવેદી સારગર્ભિત વાર્તાઓ દ્વારા શિક્ષકે જે રસપૂર્વક શિક્ષણ આપતા થાય તે ધાર્મિક અભ્યાસમાં નડતી શુષ્કતા ઘણેભાગે દૂર થાય.
બનારસ ) ડૉ. નગીનદાસ જે. શાહ, તા. ૧-૨૪ ઈ બી. એ. પીએચ ડી.
--
----
=
=
=
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com