________________
નવયુગને નારીધર્મ
સાતસેને ખર્ચ થતું હોય! આ દશા કેવળતનની અને મનની જ હાનિ કરી અટકતી નથી પણ આત્મતેજને પણ હાનિ પહોંચાડે છે માટે આ દશા સત્વર દૂર થવી ઘટે છે.
બહેને, મારે કહેવું જોઈએ કે, સાદાઈને આ સગુણ આપનાં જીવનમાં વણાઈ જશે તે આપનું જ નહિ? આપના પતિનું જ નહિ, પણ આપનાં સમગ્ર કુટુંબનું કલ્યાણ કરવા આપ ભાગ્યશાળી થઈ શકશે.
છેવટે, આપ હેનેએ આપની સમક્ષ મારા વિચારે રજુ કરવાની આપેલી તક માટે આપને આભાર માનું છું.
com crononoroi.com 2 સમાપ્ત.
coriosecconciacore
caricoconcorrancaran
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com