SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ વીરના સિદ્ધાંતમાં, શ્રદ્ધા અતિશય રાખતા, પ્રભુ વીરની આજ્ઞા તુમે, શિરથી સદા સ્વીકારતા, ગુરૂ મુક્તિવિમળ મુજ હૃદયે વસે | ૪ | એવા અનેક ગુણે કરી, ગુરૂરાજજી તુમે હતા; સર્વ સંધના હૃદયે મૂકી, તુમે સ્વર્ગપુરીમાં ગયા. ગુર મુક્તિવિમળ મુજ હૃદયે વસે છે પ. એવા ગુરૂજીનું હવે, દર્શન કહો કયાં સંભવે ? સવ સંઘપ્રેમે શિર નમાવે, રંગ કનક' એમ વિનવે, ગુરૂ મુક્તિવિમળ મુજ હૃદયે વસે ૬ છે ( ૨ ) [ રાગ-ગઝલ-કવ્વાલી ] ગુરૂ મુકિતવિમળ રાજા, ગુણો જેના બહુ સારા, નર નારી મલી ગાવે, હૃદયના તે ગુરૂ મારા. ગુરૂ બાલ્ય ગ્રહી દક્ષિા, થયા વિરાગ્ય ભજનારા; બન્યા અનગાર ઉપકારી, હૃદયના તે ગુરૂ મારા. ગુરૂ. ૨ ગુરૂએ ન્યાય ને વ્યાકરણ, કીધાં કાવ્યો અતિ સાર; કર્યો છંદતણે અભ્યાસ, હૃદયના તે ગુરૂ મારા. ગુર૩ કમેથી સર્વ શાસ્ત્રોના, થયા પરિપૂર્ણ તે નિષ્ણાત; ગુરૂજી વિશ્વપ્રેમી રે, હૃદયના તે ગુરૂ મારા. ગુરૂ. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034965
Book TitlePanyas Pravar Muktivimal Ganivarnu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorKanakvimal
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1938
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy