________________
મંત્રી જ ર ક પ ક
.."
લે. પૂમુનિરાજ શ્રી કનકવિજયજી મહારાજ
મગધ સામ્રાજ્ય પર નંદવંશની સત્તને સ્થિર કરનાર જૈન મંત્રીશ્વરની યશવી કારકીર્દીની રજુબાત કરતી એક ઐતિહાસિક કથા.
_
મગધ દેશના પાટનગર પાટલીપુત્રના રાજમહેલે પર નંદની રાજસત્તાના વિજયી વજે ફરકી રહ્યા હતા. તે કાલ તે સમયની આ હકીકત છે.
મગધનું સામ્રાજ્ય ચોમેર વિસ્તાર પામેલું સમૃદ્ધ રાજતંત્ર હતું. પરમાત્ મહારાજા ઉદાયીના મૃત્યુ પછી, મગધની રાજગાદી પર નંદ આવ્યું હતું. દેવી સહાયથી ન પાટલીપુત્ર મગધને રાષ્ટ્રનાયક અને ભાગ્યવિધાતા બન્યું હતું. પૂર્વકૃત પુણ્યદયની એ પણ એક અજબ અને અકM ગતિ છે. જાત, ભાત, કુળ કે સંસ્કારિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com