SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રી જ ર ક પ ક .." લે. પૂમુનિરાજ શ્રી કનકવિજયજી મહારાજ મગધ સામ્રાજ્ય પર નંદવંશની સત્તને સ્થિર કરનાર જૈન મંત્રીશ્વરની યશવી કારકીર્દીની રજુબાત કરતી એક ઐતિહાસિક કથા. _ મગધ દેશના પાટનગર પાટલીપુત્રના રાજમહેલે પર નંદની રાજસત્તાના વિજયી વજે ફરકી રહ્યા હતા. તે કાલ તે સમયની આ હકીકત છે. મગધનું સામ્રાજ્ય ચોમેર વિસ્તાર પામેલું સમૃદ્ધ રાજતંત્ર હતું. પરમાત્ મહારાજા ઉદાયીના મૃત્યુ પછી, મગધની રાજગાદી પર નંદ આવ્યું હતું. દેવી સહાયથી ન પાટલીપુત્ર મગધને રાષ્ટ્રનાયક અને ભાગ્યવિધાતા બન્યું હતું. પૂર્વકૃત પુણ્યદયની એ પણ એક અજબ અને અકM ગતિ છે. જાત, ભાત, કુળ કે સંસ્કારિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034959
Book TitleMantrishwar Kalpak
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherLabdhisurishwar Jain Granthmala
Publication Year1947
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy