________________ - સંપાદક તરફથી ? પુસ્તકનું નામ છે' પ્રથમ દેશના ! તીર્થ પતિ શ્રી મહાવીર પરમાત્માએ તીર્થર દિવસે આ પેલ પ્રથમ દેશનાનું ઓછું પાતળું પૂ. પ્રવચનકાર મહાપુરૂષે આ પ્રવચનમાં . Web zlobilo やりたいよ ચરમતીર્થપતિ શ્રી મહાવીરપરમાત્મા સુદ ૧૩ના જન્મકલ્યાણકના દિવસે અપાયેલ આ પ્રવચનમાં ભગવાન શ્રી મહાવીર પરમાત્મા કોણ હતાં ? કેવાં હતાં ? એ તારક તીર્થંકરદેવે આપણા અને સમસ્ત વિશ્વના કલ્યાણ માટે શું શું કર્યું છે અને શું શું ફરમાવ્યું છે ? તે જાણવા માટે આ પ્રવચનનું વાંચન અતિ આવશ્યક છે. ભગવાનના જન્મકલ્યાણકને બદલે જયતિનું નામ આપી એ દિવસે ભગવાનના સંદેશા ફેલાવવાના ન્હાના નીચે આજે અનેક પ્રોગ્રામ અને સ્વાર્થ પોષક ભાષણો થતાં દેખાય છે જેમાં ભગવાનની જ આજ્ઞા વિરૂદ્ધ વાતો રજૂ થતી પણ જોવા મળે છે. શ્રોતાઓ જે સત્તાન બને તો આવા ભાષણો કરનારાઓને સ્ટેજ પરથી નીચે ઉતરી ચાલતી પકડવી પડે ને ભગવાન શ્રી તીર્થંકરદેવની થતી ઘેર આશાતના અટકી જાય. ભગવાન શ્રી તીર્થ કરદેવને સાચો સંદેશ શું છે ? એ જાણવી આ પુસ્તક વાંચી જવા ખાસ ભલામણ છે. - મુનિ મુક્તિપ્રભવિજય || LOVNOXSPYWARUPOVINOVASPVNOVNO Shree Sudharmaswami Gyanbhandar Umaras ww.umaragyanbhandar.com in minna Seanne VASCO VAN WANCI