________________
રૂપીઆને તથા પત્થરને અને હીરાને સરખા જ કહે, એ મને ? સમઢ હાય તે રાગ-દ્વેષ ન કરે, પણ ઢબુ તે રૂપીએ તથા પત્થર ને હીરા સરખી કિંમતના છે એમ કયા માંઢ કહે ? ખુને અને રૂપીઆને તથા પત્થરને અને હીરાને જે કાઈ સરખી કિંમતના ન કહે, તેને તમે ડાહ્યો માને કે મૂર્ખ માના ? જે જેવુ હાય તેને તેનાથી ઉલ્ટું કહેનારા મૂર્ખ જ મનાય ને ? ડાહ્યો તે તે, કે રાગ-દ્વેષથી ખરડાય નહિ, પણ વસ્તુને વસ્તુસ્વરૂપે કહે. સઘળું જ સરખું, એ ભાવના આજે અવિવેકે ઉત્પન્ન કરી છે. વિવેકી સઘળું સરખું એમ ન માને, પણ જે જેવુ હેાય તેને તેવું માને. જયાં સુધી અવિવેક ટળે નહિ અને વિવેક પ્રગટે નહિ, ત્યાં સુધી સંસારને મા છૂટે અને મે ક્ષમાને હાથમાં લેવાય, એ ન બને. વિવેકી અને અને સાચા-ખાટાના શંભુમેળા કરે નહિ. ભયંકર સ ંસારસાગરથી નિસ્તાર પામવેા હશે, તે સત્યને સ્વીકારવું પડશે અને અસત્યને છે।ડવું પડશે. વિવેકી આત્મા જ સત્યાસત્યનું પૃથક્કરણ કરી શકે છે અને તજવા ચેાગ્યને ત્યાગ તથા સ્વીકારવા ચૈાગ્યના સ્વીકાર પણ વિવેકી આત્માને માટે જ શકય છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માની આ પહેલી શિખામણ છે કે-વિવેકી મને! વિવેકીએ પ્રાણાતિપાતના ત્યાગ કરવા :
ન
હવે જે આત્માએ વિવેકી અને, તેમને હિંસા અને અહિંસા, સત્ય અને અસત્ય, ચારી અને અચારી, વિષયસેવન અને બ્રહ્મચર્ય તથા પરિગ્રહ અને અપરિગ્રહ-આ એ પચકેામાંથી કર્યું પસ પડે અને કયું પસ≠ ન પડે? જગતમાં હિંસાદિ પાંચ પણ વિદ્યમાન છે અને અહિંસાદ્ધિ પાંચ પણ વિદ્યમાન છે.
23
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com