SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૫ આ શ્લોકા મને લાગે છે કે પ્રત્યેક શાળા અને મહાશાળાના મુખદ્રાર પર કાતરી રાખવા જેવા છે. વિવેક અને સંયમ સત્ર આવશ્યક છે, જીવનના કાઈ ખંડ એવા નથી જેમાં આ બે વગર ચાલે; પરંતુ ઊગતી પેઢીને ઘડવાનું પવિત્ર કા` લઇને ખેડેલાએને માટે તેા એ બંને–વિવેક અને સયમ-પ્રાણુરૂપ જ છે, એ સત્ય અર્જુને વિરાટને આપેલા ઉપરના અણુમેાલ જવાબમાં છે. છેલ્લે એક વાત. ઉત્તરા અને અર્જુન વચ્ચેના ગુરુ-શિષ્યા-સંબધની પવિત્રતાની આ વાત વૈશપાયન ઉત્તરાના પૌત્ર અને પરીક્ષિતના પુત્ર જનમેજયને ઇતિહાસ લેખે સંભળાવે છે એ આપણે યાદ રાખવું જોઇએ. ઇતિહાસ એટલે શું અને ઇતિહાસનું સ્થાન ઊગતી પેઢીના શિક્ષણમાં કેટલું મહત્ત્વનું છે, અને તે કયે કારણે, તે મહાભારતનેા કવિ કેટલુ સરસ સમજે છે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat --કરસનદાસ માણેક www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy