SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ત્યાગ માગ કાંઇ સહેલા માગ છે? . નહાતા એમ છતાં આજના સ્મૃતિકારે તેના આદેશનું સ્પષ્ટ ઉલ્લ*ધન કરી રહ્યા છે. જૈન ધર્મનું અસ્તિત્વ ટકાવવું હોય તે આજ દૃષ્ટિબિંદુ પ્રત્યેક જૈન સુધારક હિતેચ્છુને વહેલું મારું સ્વીકાર્યાં સીવાય છુટકા જ નથી. આ તંત્રીજીના શબ્દો શું સૂચવી રહ્યા છે ? પણ યુવાને શાસ્ત્ર વિષેની શ્રદ્ધા ખળભળાવવાનું તે કંઈ કારણ દેખાતું નથી. યુવાને જે જોઈ એ તે જન શાસ્ત્રામાં મળી આવે તેમ છે. શાસ્ત્રા તા કહી રહ્યા છે કેઃ “આજ પછી સંજમ દુરારાધ્ય થઈ જશે” એટલે ખરા સાધુઓ ઓછા મળશે. વેશધારી વધશે. કેટલાક આચાર્યાં મુનિએ સાધ્વીએ નકે જાશે.” આ શાસ્ત્રના પાઠ શું સૂચવે છે ? નરકગામી સાધુ સાધ્વી અને આચાયૅના આદેશેા તાડી પાડવા યુવકા કંઈ કરતા હાય તા તેઓને શાસ્ત્ર ક્યાં નડે છે ? માટે શાસ્ત્ર વિષેની શ્રદ્ધા ખલભલાવવા પહેલાં શાસ્ત્રાના આશયા યુવાએ જાણી લેવા જોઇએ. શાસ્ત્રાના અર્થો અતિ ગંભીર આશયવાળા હાય છે. સાચા અર્થાં નિષ્પક્ષ પ્રાણીજ મેળવી શકે છે. ત્યાગ મા કાંઈ સહેલા માર્ગ છે ? ત્યાગ માગ કાંઈ સહેલા માર્ગ નથી કે જેથી ગમે તે મેળવી શકે. ત્યાગી બનવા પહેલાં પરિગ્રહણ અને ત્યાગના વિષય સારી પેઠે જાણી લેવા જોઈ એ. કારણ ગ્રહણ વગર ત્યાગ શાને ? ગ્રહણ અને ત્યાગની મીમાંસા જાણ્યા પછીજ ત્યાગ મા` આદરી શકાય તેમ છે. કાઈ દરીદ્રી માણસ એમ કહે કે-લક્ષ્મી અને સંપત્તિના મેં ત્યાગ કર્યાં છે, તે કાઈ મુલ કરશે? માટે પરિગ્રહ વાળેાજ પ્રાપ્ત વસ્તુના ત્યાગ કરી શકે છે. ઈચ્છિત વસ્તુ નહી મળવાથી જે ત્યાગી બને છે તે ખસ ત્યાગી નથી. સ્ત્રીઓમાં પણ વિધવા સાધ્વીજી થાય છે ત્યારે નવપરિણિતા વધુ સંમ લીધેલી કેટલી મળે ? ખરા ત્યાગી કાષ્ઠના આશ્રય લેતા નથી. ત્યાગી વગÖમાં પાર્ટી સ્પીરીટ' મા નથી. ખરા સાધુ પેાલીસમેન કે બીજા કાઈના પાસેથી પેાતાની રક્ષા માટે અપેક્ષા રાખતા નથી. દ્રવ્યલિંગના સ્વીકાર કરવાથી ભાવલિંગી " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034929
Book TitleKutrim Diksha Pravrutti Kem Atkavi Shakay
Original Sutra AuthorN/A
AuthorBalchandracharya
PublisherZZZ Unknown
Publication Year
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy