SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા કેટલી ઉમર વાળાને આપી શકાય ? ૧૧ મળ્યું. લાકા વિચાર કરવા લાગ્યા અને બુદ્ધિવાળા, સ્વતંત્ર વિચાર કરનારા નવા પક્ષમાં ભળવા લાગ્યા. જેથી સખ્યાબળમાં લગભગ ખરાખરી કરે તેવા બળવાન પક્ષ તૈયાર થઇ ગયેા. તેવામાં આ વર્ષે રામવિજયજી મુંબઈ જેવા સુધરેલા ક્ષેત્રમાં વિજયી બનવા માટે આવી ચઢયા. અને સામે મેરચે વલ્લભવિજયજીનું આગમન થયું. એટલે આ વર્ષમાં પ્રગટ રીતે ખુલ્લા પક્ષાના સામસામા ઉભા રહી પરસ્પર વિધિ અને આક્રમણ કરવાના પ્રસંગ મળી આવ્યે!. છાપાઓમાં ગલીચ ભાષામાં લેખે આવવા લાગ્યા. ગુજરાતી ભાષાનું કાઇ ભાગ્યેજ એવું પત્ર હશે કે જેમાં દીક્ષા સંબંધી લેખ આવ્યેા ન હાય. દીક્ષા સંબંધી કલહના આ ઇતિહાસ છે. હવે એના મુદ્દાઓને વિચાર કરવા જોઇએ. અને જે જે મુદ્દા ઉપર સામ સામા આક્ષેપો થઈ રહ્યા છે તેના પણ વિચાર કરવા જોઇએ. દીક્ષા કેટલી ઉમર વાળાને આપી શકાય ? શ્રમણ પક્ષ (જુના પક્ષ) આઠ વર્ષના વય વાળાને દીક્ષા દેવાના પણ આગ્રહ રાખે છે, અને પેાતાતા બચાવ માટે શાસ્ત્રના પાઠો આગળ મુકે છે. ત્યારે નવા પક્ષ (યુવક પક્ષ) આઠ વર્ષની ખાદીક્ષાને વિરોધ કરે છે, અને અઢાર વર્ષની વય વાળાને દીક્ષા દેવી યેાગ્ય માને છે, કમુલ રાખે છે, અને પેાતાના બચાવમાં શાસ્ત્રોને અને દેશકાળના આશ્રય લે છે. પણ યુવક પક્ષને કોઈ એમ પુછે કે અઢાર વર્ષ વાળા નવપરિણિત વધુ વાળા હાય તા ? તથા પોતાના કુટુંબને તેજ પોષણ કરનાર હાય તો ? માટે વર્ષોંને આગ્રહ નકામા છે. અજ્ઞાન સજ્ઞાનને વિચાર કરીને પણ અઢાર વર્ષ હરાવવા ચાહેતાં હોય તે આજે ભારતમાં ૬૦ લાખ ખાવા છે તેમાં ધણા બાળદીક્ષીતા પણ છે. માટે આ પ્રશ્નને જનસમાજ પહોંચી શકે તેમ નથી. આખા હિંદુસમાજ અને કાઉન્સીલના સભાસદા આ પ્રશ્ન માટે ખેચાર વર્ષ` પ્રયત્ન કરશે ત્યારે શારદાખીલની માફક આ પ્રશ્નને અંત આવશે. માટે આજે નસમાજ અઢાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034929
Book TitleKutrim Diksha Pravrutti Kem Atkavi Shakay
Original Sutra AuthorN/A
AuthorBalchandracharya
PublisherZZZ Unknown
Publication Year
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy